પેથાપુર ખાતે આવતીકાલે રથયાત્રા જયરણછોડના નાદથી ગુંજી ઉઠશે

GJ-18 ખાતે શ્રી પેથાપુર રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પ્રમુખ નટુભાઈ દરજી, મહામંત્રી આશિષ ભટ્ટ દ્વારા આવતીકાલે…

કોંગ્રેસનો ટેમ્પો હાઉસફુલ, શક્તિસિંહથી પાવરફુલ ઓક્સીજન મળ્યું, કાર્યકરો ફુલ રીચાર્જ

ગાંધીનગર ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીની આ સુકાની એટલે શક્તિસિંહ ગોહિલએ કહેવાની જરૂર નથી કે કેટલા પડકારોની…

આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આદિપુરુષ ફિલ્મને બેન કરવાની મુખ્યમંત્રીને અપીલ કરી

આદિપુરુષ ફિલ્મ સનાતન ધર્મ અને આપણી આસ્થા પર હુમલો છે, તો આ ફિલ્મને ગુજરાતમાં બેન કરવામાં…

ગુજરાતની સાચી અસ્મિતાના સ્થાપન માટે સૌ ગુજરાતીઓના સાથ, સમર્થન અને આશીર્વાદની અમારે જરૂર : શક્તિસિંહ ગોહિલ

પ્રમુખનું પદગ્રહણ કરતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં શક્તિસિંહ ગોહિલ સાથે કાર્યકરોએ હાજરી આપી હતી…

ગૃહ રાજયમંત્રી  હર્ષ સંઘવીએ અમદાવાદના જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ કરી સુરક્ષાની સમીક્ષા

રથયાત્રાની સમગ્ર સુરક્ષાનો મોરચો ૨૫ હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓ સંભાળશે અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી…

યુગાન્ડામાં આતંકવાદી હુમલો,41 મૃતદેહોમાંથી 38 વિદ્યાર્થીઓના..

આફ્રિકન દેશ યુગાન્ડામાં એક શાળા પર શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઘટનાસ્થળેથી 41…

રક્ષા શક્તિ સર્કલનું લોકાર્પણ..CM ભૂપેન્દ્ર પટેલ પહોચ્યાં..

અમદાવાદ અને ગાંધીનગરવાસીઓને વધુ એક બ્રિજની સરકારે ભેટ આપી છે. ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પર બનાવવામાં…

વાવાઝોડામાં એક પણ માનવ મૃત્યુ ન થયું એ તંત્રની સૌથી મોટી સફળતા : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડા બાદ કચ્છ જિલ્લાની મુલાકાત લઇને સ્થિતીની સમીક્ષા કરી…

બૂટલેગરોએ પોલીસની ગાડી સળગાવી…પોલીસ ભાગી ..

દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જિલ્લામાં બેફામ બનેલા બૂટલેગરોએ હવે પોલીસ પર હુમલો…

મસ્જિદ હટે એ પહેલાં રાજકારણ શરૂ….

જૂનાગઢમાં મસ્જિદને નોટિસ આપ્યા બાદ થયેલા ઘર્ષણની ઘટનાથી રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના કોર્પોરેટર અને મુસ્લિમ આગેવાન…

ભાજપનાં MLA બોલ્યા…સુરતમાં હપ્તાખોરીના ધંધા ખુબ વધી ગયા છે..

રાજ્યમાં સતત વધી રહેલી હપ્તાખોરીની ઘટનાઓ અંગે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સરકાર સામે બાંયો ચઢાવી છે.…

અમદાવાદમાં 20મી જુને રથયાત્રાના કારણે શહેરના કેટલા રસ્તાંઓ બંધ રહેશે ? ક્યાંથી જશો ?..વાંચો..

અમદાવાદમાં આ વખતે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20 જૂન 2023એ નીકળશે, રથયાત્રા મહોત્સવ નિમિત્તે અમદાવાદ…

મોદીજી અમેરિકા જઈ રહ્યા છો, અરે તમે મણિપુર જઈને બતાવો…કોણે કહ્યું આવું..

શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં એક જાહેર સભા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા…

અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા હર્ષ સંઘવીએ સુરક્ષાની સમીક્ષા કરી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા પહેલા ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.…

ભાઈએ 15,000 રૂપિયા ઉછીના લીધા, મરવું પડ્યું બે બહેનોએ..જુઓ કેવી રીતે..

દિલ્હીના આરકે પુરમની આંબેડકર વિસ્તાર આજે રવિવારે સવારે 4 વાગ્યે ગોળીબારથી હચમચી ગયો હતો. જ્યારે લોકો…