નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સુપર પાવર બની રહ્યું છે,ચાલો જોઈએ કે છેલ્લા એક વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ક્યાં પહોંચી

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સતત આર્થિક પ્રગતિ કરી છે. આ વર્ષે, સ્વતંત્રતા દિવસ પર, પીએમ મોદીએ…

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીનાં ૭૩માં જન્મદિને સરકારી હોસ્પિટલોમાં ૭૩ જેનેરિક કેન્દ્રો આજથી શરૂ, gj૧૮ ખાતે પ્રારંભ

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેના સેવા કાર્યોમાં વધુ એક ઉમદા કાર્ય હાથ ધરવા જઈ રહ્યું છે. સંસ્થા…

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીનાં ૭૩માં જન્મદિને સરકારી હોસ્પિટલોમાં ૭૩ જેનેરિક કેન્દ્રો આજથી શરૂ, gj૧૮ ખાતે પ્રારંભ

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેના સેવા કાર્યોમાં વધુ એક ઉમદા કાર્ય હાથ ધરવા જઈ રહ્યું છે. સંસ્થા…

Gj-૧૮ ખાતે પીએમ નરેન્દ્રમોદીનાં જન્મદિને ભવ્ય યોગ શિબિર સે-૨૭ ખાતે યોજાઇ,

ભવ્ય ભારત દેશ ના લોકલાડીલા વિશ્વગુરુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં 73માં જન્મદિન ની ભવ્ય ઉજવણી આજે ડિ.એસ.પી.…

GJ -૧૮ શહેર કાદવ કીચ્ચડમાં ગરકાવ, વાહનો ફસાઈ જવાની ઘટનાઓ, ઘરની બહાર નીકળવું કઈ રીતે? તંત્રની ઘોર બેદરકારી : અંકિત બારોટ

ગાંધીનગર માં થોડા વરસાદ માં જ લોકો ને હેરાન થવાનો વારો આવ્યો છે આડે ધડ ખોદેલા…

જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ : યુથ કોંગ્રેસે સરકારને સદબુદ્ધી માટે હવન કર્યું,પોલીસે કાર્યકરોની અટકાયત કરી

આ યોજનામાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી…

ભાજપના ત્રણ દાયકાના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ કર્યું, હવે બિલથી શિક્ષણનું સરકારીકરણ થશે: અમીત ચાવડા

પબ્લિક યુનિવર્સિટી બિલથી ૧૧ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્તા, એકેડેમિક સ્વાયત્તા અને આર્થિક સ્વાયત્તા ખતમ થઈ જશે: અમીત…

‘મારા અંતિમ સંસ્કારમાં સૂકા લાકડાં રાખજો, ભીના હશે તો મને ગેરસમજ થશે કે લોકો મારા માટે રડે છે’, : નાના પાટેકર

પ્રખ્યાત બોલિવૂડ એક્ટર નાના પાટેકર છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. નાના પાટેકર ટૂંક સમયમાં વિવેક અગ્નિહોત્રીની…

Gj૧૮ ખાતે ૨૦ રૂપિયામાં ભરપેટ જમવાનું જીવન પ્રસાદ ઘરમાં, વાચો સરનામું,

ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોની જઠરાગ્નિ ઠારવા અમદાવાદની જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર 20 રૂપિયામાં પૌષ્ટિક ભોજન…

સનાતન વિવાદ : જ્યોતિનાર્થ મહારાજે કહ્યું, “સરકાર સાથે બેસીને સમાધાનની વાતો, સનાતન ધર્મની હાનિ પહોંચાડતી કોઈ પણ વાત અમે સહન કરવા તૈયાર નથી”

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લખાયેલ પત્ર મામલે જ્યોતિનાર્થ મહારાજે જણાવ્યું હતું કે, હાલમાં સતત વિવાદોની વચ્ચે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાલે જન્મદિન નિમિતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખા દ્વારા ૭૩ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનો શુભારંભ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા તથા ગુજરાત રેડક્રોસના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે તથા ગુજરાતના આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલ સોલા સિવિલ અમદાવાદ ખાતે કરાવશે

ગુજરાત રેડક્રોસના ચેરમેન  અજય પટેલ હાલમાં ૭૩ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવાનાં છે અને…

વડોદરામાં નોકરીના સ્થળે SRP જવાને આપઘાત કરી લેતાં ચકચાર

વડોદરા શહેરમાં લાલબાગ પાસે આવેલ પોલીસ ટ્રેનિંગ સેન્ટરનાં SRP ગ્રુપ નંબર 1માં ફરજ બજાવતા જવાને ડ્યુટી…

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આજે  સ્વૈચ્છીક મહારકતદાન શિબિરનું લગભગ ૧૫૦૦ બોટલનું રેકોર્ડ બ્રેક રકતદાન

અમદાવાદ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિતે, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા, ઈન્ડિયન રેડ ક્રોસ…

વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે ૧૭મી સેપ્ટેમ્બરના રોજ સાંજે ૦૬.૩૦ કલાકે નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે મહાઆરતી કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરોગી રહી દીર્ઘાયું થઈ સતત માં ભારતીની સેવામાં જોતરાયેલા રહે તેવી અભ્યર્થના સાથે…

ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ વિધેયક – ૨૦૨૩ વિધાનસભામાં પસાર :  NEP-2020ની જોગવાઈઓને કેન્દ્રમાં રાખીને આ એક્ટ તૈયાર કરાયો

રાજ્યની ૧૧ પબ્લિક યુનિવર્સિટીની સ્વાયત્તા,ગુણવત્તા અને સંચાલન શક્તિમાં વધારો થશે આ ઐતિહાસિક વિધેયક દ્વારા આવનારાં ૧૦૦…