GJ-18 ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રમકડા બેંકનો આરંભ કરાયો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર નજીકના બોરીજ ખાતેથી જરૂરિયાતમંદ બાળકોને રમકડા વિતરણ…

૧૦મી ચિંતન શિબિર : શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, વીજળી જેવી સુવિધાઓ પૂરી પાડી સમગ્ર દેશમાં વિકાસના માપદંડોમાં ગુજરાત અગ્રેસર

એકતાનગર ખાતે નજરાણા સમાન જંગલ સફારી સહિત વિવિધ પ્રકલ્પોનો નજારો માણ્યો સુંવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં પક્ષીઓના…

ખેતરમાં મોબાઈલ ફોનની લાઈટોના અજવાળે જુગાર રમતા દસ ઈસમોને પકડતી રામોલ પોલીસ

રોકડા રૂપીયા ૫૦,૨૦૦, મોબાઈલ ફોન ૧૦, ટુ વ્હિલરો ૩ તથા ગંજી પાના મળી કુલ્ ૨,૮૨,૨૦૦ના મુદ્દામાલ…

વિદેશમાં ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ થી સાત લાખ સુધીના ખર્ચ ઉપર હવે TCS નહીં લાગે

વિદેશમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા સાત લાખ રૂપિયા સુધીની ચુકવણી પર ટીસીએસ નહીં લાગે તેમ…

2,000 રૂપિયાની નોટ બદલવા ગામડાનાં લોકો શું કરશે? જાણો આ છે રીત

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રૂ. 2,000ની નોટ બજારમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને જણાવ્યું છે…

ચંડીગઢમાં પોલીસ મેસની સામેથી 300 કિલોની હેરિટેજ તોપ ચોરાઈ

ચંડીગઢમાં સેક્ટર 1 સ્થિત પોલીસની મૈસના ગેટમાંથી એક હૅરિટેજ તોપની ચોરી થઇ છે. આ હેરિટેજ તોપ…

દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસીંગની કચેરીનું ખાતમુહુર્ત કર્યુઃ મોજપ સ્થિત બી.એસ.એફ. મથકની મુલાકાત લીધી, સિગ્નેચર બ્રીજ…

પંજાબ પોલીસે અસામાજિક તત્વોના ઠેકાણા પર દરોડા પાડ્યા, મહત્વના દસ્તાવેજો અને કરોડોની સંપત્તિ જપ્ત!

પંજાબ ન્યૂઝ ડેસ્ક પંજાબ પોલીસે શુક્રવારે અસામાજિક તત્વો અને ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓના ઠેકાણાઓ પર એક સાથે…

વિધવા માતાને માસિક 15 હજાર લેખે ભરણપોષણ આપવા પુત્રોને આદેશ

વિધવા માતાને માસિક રૂપિયા 15 કજાર લૈંખે ભરણપોષણ ચુક્વવા ફેમેલી કોર્ટે મહિલાના બ્બે પુત્રીને આદેશ કર્યો…

જવેલર્સ શોપમાં રૂ.2000ની નોટ નહિ ચાલે;જમીન-મકાન-પ્લોટમાં રોકાણ વધવાની શકયતા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2000ની નોટને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ જે લોકોએ મોટી…

જાપાનમાં પીએમ મોદીને મળી ‘ચાયવાલી’, કહ્યું- હું ચાનો વેપાર કરું છું, જાણો આના પર વડાપ્રધાને શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના હિરોશિમા શહેરમાં છે. તેઓ G-7 સમિટમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા…

સમગ્ર દેશમા મહિલાઓ જાગૃત બને તે માટે કમળમિત્ર અભિયાન શરૂ

સરકારની કલ્યાણકારી યોજનાઓ મહિલાઓ સુધી પહોંચેએ માટે ભાજપ મહિલા વીંગ તરફથી સરકારી યોજનાઓની જાગૃતિ હેતું એક…

કુલ પ્રેશરથી પાણી છોડાતાં ઉપલી શેરીમાંથી મૃતહેના માથાનો અને લાલડોશીની પોળમાંથી પગનો ભાગ નીકળ્યો

સિંહપુર શહેરમાં છેલ્લા 4 દિવસથી હડકંપ મચી ગયો છે. પીવાની પાઈપલાઈનમાંથી એકબાદ એક મૃતદેહના અવયવો નીકળી…

મહારાણા પ્રતાપ ની 483 ની જન્મ જયંતી નિમિત્તે જીજે 18 ખાતે ઉજવવા રાજપૂત સમાજની tadamar તૈયારી

દેશમાં રાજપૂત સમાજ એ પોતાની જાગીર જમીનથી લઈને અનેક આ દેશ માટે પ્રદાન કરી છે ભારત…

2000 ની નોટ બંધી થી 500 ની નોટોની તંગી નહીં સર્જાય ને?? ગમે તે હોય બજારમાં સંગ્રહખોરી કરનારા તેજી લાવશે

2000 ની નોટોના સંગ્રહખોરોને બિલમાંથી બહાર લાવવા રિઝર્વ બેંકના નિર્ણયથી ચર્ચાનો વિષય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી…