એલ.આર.ડી ભરતી ૨૦૧૮-૧૯ના પાસ થયેલ ૨૪૩૯ ઉમેદવારોને સરકારના વચન છતાં પણ નોકરી નહિ : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ પ્રતિનિધિ મંડળે ગુજરાત કોંગ્રેસને પોતાની ન્યાયીક…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : ધ્વજવંદન સમારોહ યોજાશે
અમદાવાદમાં જિલ્લા કક્ષાની 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરાશે અમદાવાદ ગુજરાત…
સુરતને સાયબર સેફ બનાવવા માટે સુરત પોલીસના સાયબર સંજીવની ૨.૦ અભિયાનનો ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ
સાયબર અવરનેસ માટે બે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા www.cybersnjivani.org વેબ પોર્ટલનો ગૃહરાજ્યમંત્રીના હસ્તે શુભારંભ ——————…
વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ લોથલમાં બનશે
આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં…
75 વર્ષના બાપાનું 70 વર્ષની બીજી પત્ની સામે કાઈ ચાલ્યું નહી, આ ઉંમરે થયાં ડખ્ખા
અમદાવાદમાં ડ્રાઇવ ઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થમાં રહેતા 75 વર્ષના વૃદ્ધને અડધી રાત્રે તેની માથાભારે પત્નીએ…
સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઇનામ નાબૂદી કાયદા હેઠળની જમીનોના કબજાહક્ક વર્તમાન જંત્રીના 20 ટકા કિંમત વસૂલીને નિયમબદ્ધ કરવાનો નિર્ણય કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી…
હવે હોસ્ટેલ અને પીજીમાં રહેવાનું મોંઘુ થઈ ગયું, ભાડા પર 12 ટકા જીએસટી લાગશે
મોંઘવારીનો પ્રભાવ માત્ર ખાદ્ય ચીજવસ્તુઓ પર જ નહીં પરંતુ રહેવાની સ્થિતિ પર પણ વધ્યો છે. જો…
વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાય અને માંદગી સહાયમાં વધારો
ગુજરાતના વકીલો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વકીલોના હિતમાં…
દરેક આપદાઓ વચ્ચે દેશવાસીઓએ બતાવ્યું કે સામૂહિક પ્રયાસની તાકત શું હોય છે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 103મા મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે લોકોની તાકાત વિશે વાત કરી છે.…
4 મહિના બાદ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ મળશે, 4 ટકા વધારાની આશા
કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈમાં 42 ટકાથી વધી 46 ટકા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી…
પાકિસ્તાનમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ, 5 લોકોના મોત, 35 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠકમાં બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં 5 લોકોના મોત…
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં રાજકોટના કલાકાર પ્રભાતસિંહ મોડભાઈ બારહતનાં છત્રપતિ શિવાજી મહારાજ નાં પેન્ટિંગનાં વખાણ કર્યા
આજે મન કી બાતનો 103મો એપિસોડ પ્રસારિત થયો છે. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન…
અનામત હટાવવાના સરકારના નિર્ણય સામે હવે રસ્તા પર ઉતરશે ઓબીસી સમાજ : અમિત ચાવડા
સરકારના શાસન દ્વારા ઓબીસી સમાજના હક્ક અને અધિકારો વિરોધી નિર્ણયો સામે ઓબીસી સમાજમાં ઉગ્ર રોષની લાગણી…
એક પછી એક આગની ઘટનાઓ બાદ પણ હોસ્પિટલો અને વહીવટીતંત્ર ગુન્હાહીત બેદરકારી દાખવી રહી છે :ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી રાજસ્થાન હોસ્પીટલમાં લાગેલ ભારે આગના…
GJ-૧ ૮નાં પૂજાનાં ઢોકળાં, દહીંવડા, પૂરી એ તો અમેરિકન કોનસુલેટ જનરલ માઇક હેંકીને ચટુડીયા બનાવ્યાં,
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બીજી સેમિકોન ઈન્ડિયા સમિટનો પ્રારંભ કરાવ્યો હતો.…