GJ-18 વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારોમાં રાફડો ફાટ્યો, મહિલાઓના બાયોડેટા વધ્યા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા અને અંડાગંડા થઈ રહ્યા છે, ત્યારે સંગઠનથી લઈને અનેક સેટિંગ ડોટકોમ, વ્હાલા…
કોંગ્રેસમાં મહેન્દ્રસિંહ વાઘેલાની એન્ટ્રી બાદ ભાજપમાં ચર્ચાનો પેચીદો પ્રશ્ન, ક્યાંથી ચૂંટણી લડશે? વિસ્તાર કયો?
ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલી ગઈ છે ,ત્યારે અન્ય પક્ષોમાંથી બીજા પક્ષોમાં એન્ટ્રી લેવામાં અનેક લોકો તલપાપડ…
૭૫ વર્ષના ઇતિહાસમાં વણઝારા સમાજને સતત અન્યાય અને રાજકારણથી દૂર રાખ્યા છે, વણઝારા સમાજને પ્રાધાન્ય આપો ઃ ગોવિંદ વણઝારા
ગુજરાતમાં ચૂંટણીઓના ઢોલ ઢબુકી રહ્યા છે, ત્યારે ભાજપમાંથી ટિકિટ મેળવવા અનેક ટિકિટ વાંચ્છોપોતપોતાના ગોડફાધરને પગચંપી કરી…
આમ આદમી પાર્ટી દ્વારા 8 મી યાદીમાં GJ-18 દહેગામ થી યુવરાજસિંહ જાડેજા
દહેગામ ધ્યેઠક પરથી યુવરાજસિંહ જજને AAPની ટિક્ટિ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે.…
આમ આદમી પાર્ટીએ દરેક જિલ્લામાં કેન્ડલ માર્ચ યોજીને મોરબીના બ્રિજ તૂટવાની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
‘આપ’એ અમદાવાદ, સુરત, રાજકોટ, મોરબી, વડોદરા, ભરૂચ, જામનગર, મહેસાણા, ગાંધીનગર સાથે દરેક શહેરમાં એક શાંતિપૂર્ણ…
મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તંત્રની સતત ખડે પગે કામગીરી :…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ (અસારવા) -ઉદયપુર એક્સપ્રેસ અને લુણીધાર-જેતલસર સ્પેશયલ ટ્રેનને લીલી ઝંડી આપીને કરાવ્યો શુભારંભ
વડાપ્રધાનના હસ્તે રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત ગુજરાતમાં વિવિધ રેલ્વે પ્રોજેક્ટ માટે ચાલુ વર્ષે…
પ્રધાનમંત્રી મોદીએ મોરબીમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ…
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોરબી ખાતે પુલ તૂટી પડતાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી
અકસ્માતની તપાસ માટે ન્યાયિક તપાસની પણ ખડગેએ માંગ કરી મોરબીમાં મચ્છુ નદી ઉપર બનેલ ઝુલતો…
આઈ.બી. અને ઈલેક્શન કમિશન શું ભારતીય જનતા પાર્ટીની કટપુતળી છે : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્મા
રાજસ્થાનના માનગઢ ખાતે બનાવેલ આદિવાસી સ્મારકને ભાજપ સરકાર રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરેઃ આલોક શર્મા અમદાવાદ…
નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું કાલે કરશે લોકાર્પણ : એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડમાં દિલધડક એર-શો સહિતના નવીન આકર્ષણો જોવા…
સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિનને અનુલક્ષીને 100મી બટાલિયન આરએએફ દ્વારા વાહિનીમાં વિવિધ કાર્યક્રમોનું ત્રણ દિવસીય આયોજન
અમદાવાદ અમદાવાદમાં વસ્ત્રાલ સ્થિત રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની 100મી વાહિની મુખ્યાલયમાં તા. 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર…
કોંગ્રેસની કુલ ૫૪૩૨ કિ.મી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક
‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ, ૯૫ રેલીનું આયોજન અમદાવાદ રાજીવ ગાંધી ભવન…
અમદાવાદમાં રોડ બનાવવા માટેની નવી ટેકનોલોજી વ્હાઇટ ટોપિંગ રોડ, અત્યાર સુધી તેનો ઉપયોગ કેમ નહિ ? વિપક્ષ નેતા શેહઝાદખાન
વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં એક બાળકી પાણીમાં પડી ગયેલ પરંતુ બાળકીને સ્વિમિંગ…
ભાજપ સરકાર દ્વારા ‘યુનિફોર્મ સીવીલ કોડ’ અંગેના ગતકડા – નાટક પર આકરા પ્રહાર કરતી કોંગ્રેસ
અમદાવાદ બેરોજગારી, સરકારી ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, સરકારી ભરતીમાં વિલંબ, વારંવાર પેપરફુટવા, આઉટ સોર્સીંગ…