નવા ફોજદારી કાયદા મુજબ ગાંધીનગરમાં 4 સહિત કુલ 7 સામે FIR દાખલ કરવામાં આવી

આજે ગુજરાત પોલીસે નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કુલ 7 FIR દાખલ કરી…

વિશ્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્ય અને સમૂહ માધ્યમો વિષય ઉપર પરિસંવાદનું આયોજન

• વિશ્વ સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદને સૌથી લાંબા સમયનો પરિસંવાદ યોજવા બદલ વર્લ્ડ…

AMC દ્વારા તા.૩૦/૦૬/૨૦૨૪ ના રોજ પડેલ ભારે વરસાદમાં પ્રિ મોનસુન કામગીરીને લીધે થયેલી પોઝીટીવ કામગીરી

અમદાવાદ તળાવોમાં વધુ પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ રહે તે માટે અને તળાવોની જળસંચય ક્ષમતા વધારવા…

તુલીપ સ્કૂલ ઓડિટોરિયમ હોલ સ્ટર્લીંગ સીટી બોપલ ખાતે નવા ત્રણ કાયદા અંગે જનજાગૃતિ સેમીનારનું આયોજન કરતી બોપલ પોલીસ

અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક સાણંદ…

ઓઢવ ખાતે આવેલ શિવમ આવાસ યોજનામાં થયેલ કૌભાંડ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હલ્લાબોલ કાર્યક્રમ, મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત : કપિલ દેસાઈ

લોકો દ્વારા નારેબાજી અને ૬ કલાક જેટલા સમય સુધી અમદાવદ મ્યુનિસિપલ કચેરીના મુખ્ય પ્રવેશ દ્વારનો ઘેરાવ…

CID ક્રાઈમમાં ફરજ બજાવતી પોલીસ કોન્સ્ટેબલ બૂટલેગર સાથે ઝડપાઈ, જુઓ કોણ છે આ મેડમ

ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે બંધીનો મજાક બનતો હોય તેવા અનેક કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે.…

રથયાત્રા દરમ્યાન સીસીટીવી,ડ્રોન,જીપીએસ જેવી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ : ગુજરાત પોલિસવડા વિકાસ સહાય

પોલીસમાં આવતી ઇનપુટ અંગે કોઈ જ ચિંતાની જરૂર નથી અને જો એવું કંઈ હશે તો ગુજરાત…

રાજ્યનાં 30 મામલતદારોની સામૂહિક બદલી, વાંચો લીસ્ટ…

Mam transfer   ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો )  

વર્ગ ૩ના કર્મચારીઓ માટે કર્મયોગી એપ્લિકેશનમાં મિલકત પત્રની વિગતો ભરવા માટેનો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારે વર્ગ ૩ના કર્મચારીઓ માટે કર્મયોગી એપ્લિકેશનમાં મિલકત પત્રની વિગતો ભરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો…

પાસપોર્ટ સેવા કેન્દ્રો પરના ગેરકાયદેસર ભ્રષ્ટાચારો પર મોટી કાર્યવાહી,સીબીઆઇ ટીમ ત્રાટકી

મુંબઈ જોઈન્ટ સરપ્રાઈઝ ચેક દરમિયાન, સીબીઆઇ ટીમ અને પીએસપી, ડિવિઝન, એમઇએ ના તકેદારી અધિકારીઓ દ્વારા સંયુક્ત…

કળિયુગની સેંકડો ભવિષ્યવાણીઓ આજે સાચી પડી રહી છે,…વાંચો કઈ ભવિષ્યવાણી

પુરાણોની કુલ સંખ્યા 18 છે, જેમાંથી મોટાભાગના વેદવ્યાસજી દ્વારા લખાયેલા છે. કળિયુગની સેંકડો ભવિષ્યવાણીઓ આજે પુરાણોમાં…

નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા બાદ લોકોને ઓનલાઈન FIR દાખલ કરવાની સુવિધા મળી ગઈ

દેશમાં 1 જુલાઈથી નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. આ નિયમો લાગુ થયા બાદ લોકોને ઓનલાઈન…

સગી મામી સાથે શારિરીક સંબંધ રાખવા જતાં ભાણિયાને મામાને હાથે મરવાનો વારો આવ્યો

સગાઓમાં અંદરો-અંદર પ્રેમસંબંધ હવેના જમાનામાં સામાન્ય વાત થઈ પડી છે. આવા અંદરો-અંદરના સંબંધમાં મર્ડરની ઘટનાઓ પણ…

ધોધમાં વચ્ચોવચ મજા માણવી ભારે પડી, પરિવારના 10 લોકો પાણીના ઝડપી વહેણમાં તણાઈ ગયા

પૂણેના લોનવાલામાં આવેલા ધોધમાં વચ્ચોવચ મજા માળવી પરિવારના સભ્યોને ભારે પડી હતી. પરિણામે એકસાથે પરિવારના 10…

પોતાને હિંદુ ગણાવતા લોકો આખો દિવસ હિંસા કરે છે,..રાહુલ ગાંધીનાં નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો

સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા…