10 તોલા સોનાના દહેજ સાથે અંજુએ લગ્ન પહેલા ઈસ્લામ કબૂલ કર્યો, હવે નામ રાખ્યું ફાતિમા
રાજસ્થાનના અલવરથી ભાગીને પાકિસ્તાન પહોંચેલી અંજૂને લઈને પાડોશી દેશમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. પાકિસ્તાની મીડિયા…
ગૌ-વંશને કલતખાને લઇ જવાના ઇરાદે બે ઇસમોને ચોરી કરતા પકડતી સાણંદ ટાઉન પોલીસ
આરોપી શાહરૂખ હનિફભાઇ બેલીમ અને ફૈઝારહેમાન ઇસ્તીકાર અન્સારી અમદાવાદ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા પોલીસ અધિક્ષક…
25 વર્ષીય પત્ની માતા બની, પણ પુત્રીને જન્મ આપ્યો 27 વર્ષીય પિતાએ
કુદરતે સ્ત્રીને બાળકને જન્મ આપવાનું સુખ આપ્યું છે, પિતા માત્ર બાળકના ઉછેર અને વિકાસની જવાબદારી નિભાવતા…
ગરબાં રમવાનાં ?, કે નહી રમવાનાં ?………………
ગુજરાતીઓનો ગરબાનો ક્રેઝ ભારે છે. ગરબાપ્રિય ગુજરાતીઓ ગમે ત્યાં ગરબા કરે. પરંતુ તમારો આ શોખ નિયમોને…
યુરિયા ખાતર અને અતિવૃષ્ટિને લઈ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ મુખ્યમંત્રી કૃષિમંત્રીને લખ્યો પત્ર
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા રાજ્યમાં તાત્કાલિક યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવે : બીપોરજોય…
“કિન ગાંગ” ગયાં,……. “વાંગ યી” નવા વિદેશ મંત્રી
ચીને એક મહિનાથી ‘ગુમ’ થયેલા વિદેશ મંત્રી કિન ગાંગને હટાવી દીધા છે અને તેમની જગ્યાએ નવા…
ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પીજૂષ કાંતિ બિશ્વાસે પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું
ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પીજૂષ કાંતિ બિશ્વાસે મંગળવારે તેમના પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું…
સાહેબ….. “વ્યાજનાં ચુંગાલમાં ફસાયો છું તેનું કૈક કરી આપો”, અને ગૃહ મંત્રીએ લોન અપાવી દીધી
અલથાણ કોમ્યુનીટી હોલ ખાતે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી…
300 બેઠકથી શરૂ થયેલ GMERS આજે 13 જિલ્લામાં કુલ 2100 બેઠકો સાથે કાર્યરત બની
GMERS ફી અંગે …. ( PDF માટે લિંક પર ક્લિક કરો ) વર્ષ 2009 પહેલા ગુજરાતમાં…
અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોતીયાની સર્જરીમાં ગંભીર બેદરકારી માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રૂ. પાંચ કરોડનો દંડ ફટકારાયો
સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવનારને રૂ. 10 લાખ અને અંશત: દ્રષ્ટિ ગુમાવનારને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવા હોસ્પિટલને…
વાચનપ્રેમીઓને નવી ભેટઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં વિશાળ લાઇબ્રેરીનું ૨૭મીએ લોકાર્પણ
રાજકોટના વાચનપ્રેમીઓને નવી ભેટ મળવા જઈ રહી છે. રાજકોટના વોર્ડ-૬માં નિર્મિત અદ્યતન લાઇબ્રેરીનું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના…
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ : સૌરાષ્ટ્રના વિકાસ માટે હવે “સ્કાય ઈઝ ધ લિમિટ”
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૫૦૦૦થી વધુ વેપાર-ઉદ્યોગને મળશે ‘પાંખો’ પેસેન્જર્સના વિદેશ આવાગમનથી ટ્રાન્સપોર્ટેશન – હોટેલ – ફૂડ…
વડાપ્રધાનશ્રીના હસ્તે હિરાસર ખાતે ગુજરાતના સૌપ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શુભારંભ
હિરાસર દેશનું ૧૨મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ-દેશમાં અન્ય ૧૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત-આવનારા ૩ વર્ષમા અન્ય ૫ નવા ગ્રીનફિલ્ડ…
27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે મોટી સૌગાત : સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે
95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે મળશે નર્મદાના…
વન અને પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે વનચેતના કેન્દ્ર ખાતે નવનિર્મિત વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરાયું
વનચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાત પોલિસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત વિશ્રામ ગૃહનંક લોકાર્પણ વન અને…