વડાપ્રધાન નરેન્દ્ર મોદી  દ્વારા શરુ કરાયેલ ટિફિન બેઠક પ્રકલ્પ એ સમરસતા,પરિવાર ભાવનાનો સંચાર કરે છે :  ધર્મેન્દ્ર પ્રધાન 

આજે  સમગ્ર દેશમાં વિધાનસભા ક્ષેત્રે ભાજપ સંગઠન દ્વારા ટિફિન બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું , કેન્દ્રીય…

બકરી સાથે અકસ્માત પછી યુવાનની હત્યા

અમદાવાદનાં કૃષ્ણનગરમાં બકરી સાથે અકસ્માત કરતા એક યુવકની હત્યાએ સનસનાટી ફેલાઈ છે. પોલીસે હત્યા કરનાર આરોપીની…

આઈ.ટી.આઈ. કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાન તથા સેન્ટર ઓફ એકસલન્સ (CoE)નું લોકાર્પણ કાલે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરાશે

ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ રાજપૂત રાજયકક્ષાના મંત્રી  કુંવરજીભાઈ હળપતિ પણ રહેશે ઉપસ્થિત : રાજ્ય સરકાર દ્વારા ₹ 28.46…

અમદાવાદનાં ચાંદખેડામાં ગર્ભવતી મહિલાના શંકાસ્પદ મોત કેસમાં પતિ અને દિયરની ધરપકડ

અમદાવાદનાં ચાંદખેડામાં ગર્ભવતી મહિલાના શંકાસ્પદ મોત કેસમાં પોલીસે પરિણીતાના પતિ કરણ સુથાર અને તેના દિયર અનિલ…

માણસામાં નેચર ફર્સ્ટના સ્વયંસેવકો દ્વારા પર્યાવરણને બચાવવા વિવિધ કાર્યક્રમ હાથ ધરાયા

ગ્લોબલ વોર્મિંગનો ખતરો દુનિયા પર તોળાઈ રહ્યો છે. વિશ્વમાં કુદરતી આપત્તિઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યુ છે,…

ભારતમાં ભાજપનાં 479, કોંગ્રેસના 334, આપના 63 ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસ તેમાં ગુજરાતનાં 40 ધારાસભ્યો

ADR અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં દેશભરમાં રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં…

કાવડીઓ હાઇ ટેન્શન લાઇનની ચપેટમાં આવી ગયા,6 કાવડયાત્રીના મોત, 16 લોકો દાઝી ગયા

હરિદ્વારથી પાણી લાવી રહેલા કાવડીઓ 11,000 વોલ્ટની હાઇ ટેન્શન લાઇનની ચપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં…

મોડાસાનાં પર્વ સોનીનું ક્રિકેટ રમતા-રમતા હૃદય બેસી ગયુ

હાર્ટએટેક હવે એક ડરાવણી બીમારી બની ગઈ છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ ખૂણેથી કોઈના હાર્ટએટેકથી મોતના…

‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’,..હિન્દી, તેલુગુ સહિત 12 ભાષાઓમાં રજૂ થશે

ગુજરાતનો ઈતિહાસ ભવ્ય છે. તેમાં પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ કાળા અક્ષરોમાં લખાયેલો છે. કેવી રીતે સોનાનું…

દુબઈથી સોનાની દાણચોરી કરી અમદાવાદમાં જવેલર્સ સુધી પહોંચાડતી ગેંગ ઝડપાઈ

દુબઈથી સોનાની દાણચોરી કરી અમદાવાદમાં જવેલર્સ સુધી પહોંચાડતી ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે જ્વેલર્સના…

અમદાવાદ દુધનાથ મહાદેવ વાડજ ખાતે ભાજપની ટિફિન બેઠક યોજાઈ

આજરોજ નારણપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વોર્ડ પ્રમુખ સ્થાનિક ધારાસભ્યશ્રીઓ દુધનાથ મહાદેવ વાડજ અમદાવાદ ખાતે…

મોરારીબાપુ શ્રાવણ મહિના દરમિયાનના 18 દિવસ રેલવે યાત્રા કરીને 12 જ્યોતિર્લિંગ પહોંચશે અને રામકથા યોજશે

પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ દ્વારા આગામી શ્રાવણ મહિનામાં અનોખુ આયોજન કરવામાં આવ્યુ છે. મોરારી બાપુ શ્રાવણ…

દિલ્હીમાં પુરની પરિસ્થિતિ પછી પુરૂષોની આવી સ્થિતી સર્જાઈ

બીજેપી શહેર દ્વારા મુખ્યમંત્રીના Birthday ની ઉજવણી ચિલ્ડ્રનહોમ ખાતે બાળકો સાથે ઉજવી

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર મહાનગર ભાજપા પરિવાર દ્વારા સેક્ટર-19 ખાતે…

શહેર ભાજપ પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમ થકી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિનની ઉજવણી કરાઇ

રાજ્યના સૌમ્ય, સરળ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિન ૧૫ જુલાઈના રોજ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા…