રાહુલ ગાંધીને તાત્કાલિક રાહત તો મળી ગઇ પરંતુ મોદી સરનેમ કેસમાં તેમની મુશ્કેલીઓ પૂરી રીતે પૂરી નથી થઇ
સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ…
ઓગસ્ટમાં લગભગ દર અઠવાડિયે કોઇને કોઇ કંપની IPO બજારમાં લાવશે
ઓગસ્ટનો મહિનો કમાણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છએ. હાલમાં જ IPO માર્કેટમાં બહાર જોવા મળી…
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ BBA- BCA.- MACIT – IMBA મા વિઘાથીઓના ઘસારાને લઈને સીટો વઘારવા NSUI ની માંગ
એન એન.એસ.યુ આઈ ના પ્રવક્તા નારાયણ ભરવાડ એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી…
ટિકિટ રિફંડ લેવાની પ્રક્રિયામાં કેટલીક ભૂલો, છેતરપિંડી નોતરી શકે છે
દેશના કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે અગાઉથી ટિકિટ બુક કરાવવી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિરમગામ અને અસારવા સ્ટેશનનો ઈ – શિલાન્યાસ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસારવા સ્ટેશને ઉપસ્થિત રહેશે
અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૬ ઓગસ્ટ રવિવારના રોજ અમદાવાદ જિલ્લાના…
પ્રદીપસિંહ વાઘેલા ઈચ્છે ત્યારે કમલમ પર આવી શકે છે : ડો.ઋત્વિજ પટેલ
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા હાલ સૌથી વધુ ચર્ચામાં છે. છેલ્લાં કેટલાંક દિવસથી પ્રદીપસિંહ અંગે…
AMC મેયર કિરીટ પરમાર દ્વારા અસારવા વૉર્ડમાં હયાત મેઘાણીનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના “વિસ્તૃતિકરણ”નું લોકાર્પણ
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે.…
મનપાનું સર્વેક્ષણ આવવાનું હોય શૌચાલય, સાફ-સફાઈ,ગંદકી દૂર કરવા મનપા દોડતું થયું
દિલ્હીથી સર્વેક્ષણ ટીમ આવવાની હોવાથી હવે મનપા સફાળી જાગી ગઈ છે, ત્યારે શૌચાલયો જે બંધ હતા…
મિલકત વેરો વસૂલવા ૧૯ મી સદીના ઢોલ ઢબૂકીને ઉઘરાણા કરશે ૨૧મી સદીના વાજિંત્રો કરતા ઢોલનું માર્કેટ વધારે જેવો ઘાટ
ગાંધીનગર મહાનગરપાલિકાની વેરા વસૂલાત ધીમી પડતા હવે આગામી દિવસોમાં વેરા વસૂલાત વધુ સઘન બનાવવામાં આવનાર છે.…
દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૬ કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર (CRC) તૈયાર કરાયું
અહેવાલ – ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ આ સેન્ટરમાં દિવ્યાંગજનો માટે ટૂંક સમયમાં ગ્રેજ્યુએશન કક્ષાના…
G 20 સમિટમાં વિશ્વના અંદાજે 40 દેશોના આરોગ્ય મંત્રીઓના આતિથ્ય – સ્વાગત માટે ગુજરાત સજ્જ – કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા
ગાંધીનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ તા.17 થી 19 ઓગસ્ટ દરમિયાન યોજાનાર G 20 આરોગ્ય…
મેરી માટી, મેરા દેશ અભિયાન સંદર્ભે મંત્રી ઋષિકેશ પટેલે પ્રભારી જિલ્લાઓમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી
અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં અભિયાન સંદર્ભેની તૈયારીઓની પ્રભારી મંત્રીએ સમીક્ષા કરી મેરી માટી, મેરા દેશ…
પ્રદિપસિંહ વાઘેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ રાજીનામું આપ્યું
પ્રદિપસિંહ વાઘેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત…
પ્રદિપસિંહ વાઘેલાએ પ્રદેશ મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું
ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. ભાજપમાં હવે યાદવા સ્થળી શરૂ થઈ હોય ધીમે ધીમે પાટીલ…
ગુજરાતમા આવનારી લોકસભા ચુંટણી પહેલા પોરબંદર કે અમદાવાદથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢશે
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો…