માતાપિતા કેનેડા જતા જ પુત્રએ પોત પ્રકાશ્યુ
ગુજરાતીઓ માટે કેનેડા હોટ ફેવરિટ બની ગયું છે. પરંતુ કેટલાક કેનેડામા જઈને પસ્તાઈ રહ્યાં છે. કેનેડા…
પશુપાલકોને દિવાળી પહેલાં જ બોનસ : દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો
આજે મહેસાણા દૂધસાગર ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પશુપાલકોને દૂધ ફેટના ભાવમાં રૂપિયા…
વડોદરાનો યુવક વૈષ્ણોદેવી દર્શને ગયો , છાતીમાં દુખાવો ઉપડતાં ત્યાંજ મોત
રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી નિધન થયું છે. વડોદરાનો યુવક વૈષ્ણોદેવી દર્શને ગયો હતો. દર્શન…
વલસાડના ધરમપુરમાં 9 ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવનને અસર પડી છે.…
ડેમુ ટ્રેન હવે ડુંગરપુરથી ઉદયપુર અને ચિત્તોડગઢ સુધી દોડશે
અમદાવાદ થી રાજસ્થાનના ચિત્તોડગઢ વિસ્તારમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના અસારવાથી ઉપડતી ડેમુ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થયું, અમદાવાદમાં સાબરમતી રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનું ઉદ્ઘાટન
અમદાવાદમાં આવેલી સાબરમતી નદીમાં શહેરીજનો રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું…
બરોડા ડેરીની ચુંટણીને લઇ સીઆર પાટીલના બંગલા પર બેઠક યોજાઈ
બરોડા ડેરીનું ગૂંચવાયેલ કોંકડું ઉકેલવા સીઆર પાટીલે પ્રયાસ હાથ ધર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ વડોદરા…
હવે કઠોળ પણ મોંઘાં : રિટેલમાં 20 થી 40 રૂપિયા ભાવ વધારો
બિપરજોય વાવાઝોડાની અસર હજુ બજાર પરથી દૂર નથી થઈ. ત્યાં જ ચોમાસાની અસર બજાર પર જોવા…
માતા પોતાના જ સંતાન માટે યમદૂત સાબિત થઇ
સુરતમાં એક જનેતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પ્રેમમાં આંધળી બનેલી એક માતા પોતાના જ…
સુરતમાં NIAનો દરોડો, 17 વર્ષિય કિશોરની પૂછપરછ શરૂ
સુરતમાં NIA વહેલી સવારે દરોડો કરવામાં આવ્યો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં એનઆઈએ દ્વારા દરોડા પાડીને એક…
અજિત પવાર શિંદે સરકારમાં ડેપ્યુટી CM બન્યા..
મહારાષ્ટ્રમાંના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શરદ પવારથી નારાજ NCP નેતા અજિત પવારે પાર્ટી…
રાજ્યના આરોગ્ય અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ મુલાકાતમાં સહભાગી બન્યા : સતર્કતા સાથે કાર્યરત રહેવા અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને…
રાજ્યમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે સ્થિતિ ચિંતાજનક : માત્ર ૯૧ દિવસમાં જ ૧૫૬ માતા અને ૨૪૪૭ નવજાતનાં મૃત્યુ પામ્યા : કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ. મનિષ દોશી ઓછા વજન સાથે ૨૭,૧૩૮ બાળકોનો…
ગુજરાતે પણ કર્ણાટક, છત્તીસગઢ અને તમિલનાડુની જેમ ઓનલાઈન ગેમ્બલિંગ પર પ્રતિબંધ મુકવો જોઈએ : હેમાંગ રાવલ
અભિનેતાઓ એપ્લિકેશનને પ્રમોટ કરી રહ્યા છે એનો વિરોધ કરી દેશના યુવાધનને જુગારથી બચાવવામાં આવે એવી માંગણી…
બિપોરઝોય વાવાઝોડાને કારણે થયેલ ભારે નુકસાનનો પ્રાથમિક આંકડો જ ૨૫ હજાર કરોડ કરતા વધુ : કૉંગ્રેસ
કેન્દ્ર સરકાર તાત્કાલીક પણે જે સહાય ચુકવવી જોઈએ તે ચુકવવામાં ગુજરાતને સંપૂર્ણ અન્યાય કરી રહી છે…