સી.ટી.એમ.માં સાત થી આઠ લાખની લૂંટ કરી ભાગી ગયેલ ત્રણ આરોપીઓને રૂ.૭,૩૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચે તા.૦૧/૧૧/૨૦૨૨ના રોજ સી.ટી.એમ. એક્ષપ્રેસ હાઈવે પાસે આવેલ શૌચાલય નજીક ઓટો રીક્ષા…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨૮૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના ચાર પેડલરોને ઝડપ્યા

આરોપીઓ :  મોહંમદ તૌફીક ઉર્ફે લાલા દરિયાપુર, સાબીર ઉર્ફે તંબુ ઉર્ફે કાલીયા વેજલપુર,  મુસેબ ઉર્ફે બ્રુક…

ચૂંટણી સંચાલન સંસ્થાઓને સામૂહિક પ્રયાસોથી લોકતાંત્રિક ધોરણો અને પ્રક્રિયાઓ વધુ સંગીન કરવા માટે કાર્યવાહી કરવા અનુરોધ : ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી : સત્યનિષ્ઠા અંગેના સામુહિક પ્રયાસ તરીકે ચૂંટણી સંચાલન સંસ્થાઓની ભૂમિકા, માળખું…

રાજયમાં નવા વધુ ૧૨૭ ફરતા પશુ દવાખાના શરુ કરાશે: વધુ ૧૨૭૦ ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

હાલમાં ૫૨૯૮ ગામોમાં ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના થકી વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ ગાંધીનગર ગુજરાતમાં વર્તમાન પશુ…

કાઁગ્રેસના નેતાઓએ સ્વ. ઇલાબેનના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરી

અમદાવાદ મહાત્મા ગાંધીના મુલ્યો પર જીવનભર ચાલનાર સ્વ. ઇલાબેનના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત…

ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું તેનું સેફ્ટી ઓડીટ અને ફાયનાન્સીયલ ઓડીટ કરવામાં આવેઃ આલોક શર્મા

શા માટે અત્યાર સુધી મોરબી દુર્ઘટના બાબતે બાળ આયોગ, મહિલા આયોગ અને હ્યુમન રાઈટસ કમિશનના હોદ્દેદારો…

રાજ્યના 27 બિનહથિયારી પોલિસ અધિકારી PIની બદલી

પોલીસ ભવનનો પરિપત્ર જેમાં પોલીસ અધિકારીઓનું નામ અને બદલીના સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગુજરાત…

મોરબી ખાતે પુલ તૂટી પડવાની ઘટના અંગે રીટાયર્ડ સુપ્રીમ કોર્ટ – ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ નાં નેજા હેઠળ વિશેષ તપાસ ટીમની નિમણૂક કરવા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પત્ર લખી માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સત્ય શોધવા અને વાસ્તવિક ગુનેગારોને પકડવા માટે તે સ્વતંત્ર…

ચોર મચાયે શોર, પોલીસ બે શોર, કારણ – નેતાઓના બંદોબસ્તમાં વ્યસ્ત, પ્રજા બની ત્રસ્ત, ચોરો મસ્ત,

GJ-18, સે-૭ ખાતે નિવૃત્ત અધિકારીના બંધ મકાનમાં તસ્કરોએ હાથ કેરો કર્યો, GJ-18 ખાતે ઠંડીની ઋતુ આવે…

GJ-18 મનપા હવે સંગીતના સાધનો, સાઉન્ડ સિસ્ટમ, ખુરશી આપીને મંજીરા વગાડો, અમારું કામ ન બગાડો, જેવો ઘાટ

PM મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ તપાસ કરાવો…

રાજયમાં નવા વધુ ૧૨૭ ફરતા પશુ દવાખાના શરુ કરાશે: વધુ ૧૨૭૦ ગામોમાં વિનામૂલ્યે પશુ સારવાર ઉપલબ્ધ થશે :- પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

ગુજરાતમાં વર્તમાન પશુ આરોગ્ય સેવાઓના વિસ્તૃતિકરણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં…

પ્રધાનમંત્રીએ ગુજરાતના જાંબુઘોડામાં આશરે રૂ. 860 કરોડની રાષ્ટ્રીય પરિયોજનાઓને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સંસ્થાઓ માટે બનાવાઈ” “આપણા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની આજે મુલાકાત લીઘી : વિસ્તૃત તપાસ હાથ ધરાય અને સંબંધિત તમામ પાસાંઓની ઓળખ કરશે : પીએમ મોદી

સત્તાવાળાઓએ અસરગ્રસ્ત પરિવારો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને શક્ય તમામ…

પુલ દુર્ઘટના : મોરબી બાર એસોસિએશન દ્વારા આરોપી તરફી કોઇ વકીલ કેસ નહી લડે તેવી જાહેરાત

મોરબી મોરબી બ્રિજ દુર્ઘટનાએ આખા રાજયને થરથરાવી નાખ્યુ છે. જેમાં કશૂરવાર 9 આરોપીને પોલીસે ઝડપી લીધા…

મોરબી ખાતે બનેલ દુર્ઘટના બાબતે શોક ઠરાવ કરવા મ્યુ.બોર્ડની સામાન્ય બેઠક બોલાવવા શહેઝાદ ખાનની માંગણી

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે તાજેતરમાં મોરબી…