ન્યુક્લિયરના ભય થી નહીં ડરે ભારત, પાકિસ્તાને આપેલી ન્યુક્લિયરની ધમકી PM મોદીએ કરી કન્ફર્મ !
ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું.તેમણે કહ્યું કે છેલ્લા દિવસોમાં દુનિયાએ…
ભાવનગર-ધોલેરા હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત
ભાવનગર: ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાંઢીડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના…
બાકરોલ અને દાણીલીમડા કરૂણા મંદિર ખાતે ઇન્સ્ટોલ કરાયેલ બાયોગેસ પ્લાન્ટ : શહેરમાંથી પકડાયેલા રખડતા પશુઓ ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવાનો પ્રોજેકટ
db32b393-98b1-4f60-8770-6bc11542ef36 a5869df7-1084-4699-b2f4-8457c3bdbb25 અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ની અસરકારક અમલવારી કરાવી…
મેયર શુકનવંતા બન્યા, નવચંડી યજ્ઞ બાદ યુદ્ધ બંધ થયું, મેયરને યજ્ઞ ફળ્યો
યુદ્ધ સૌના માટે નુકસાનકારક છે, કોઈપણ દેશ હોય અનેક વર્ષો પાછળ જતો રહે ગાંધીનગર…
GJ-18 ખાતે રક્ત સંજીવની યજ્ઞમાં રક્તદાન કરવા ઘોડાપુર, ગૃહમંત્રી હર્ષસંઘવીએ તમામને બિરદાવ્યા
તમામ રક્તદાન કરનારા દાતાઓની ભીડ ઉમટી પૂર્વ મેયર…
ગૃહ રાજ્યમંત્રી રાજ્યની ચિંતા કરીને ચિંતાતુર દેખાઈ રહ્યા છે
ગૃહ રાજયમંત્રી કેટલા ગંભીર છે, બાકી ૯૯ કલાકથી ઉજાગરા ભોગવી રહ્યા છે, આંખોમાં સ્પષ્ટ થાક…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઓપરેશન સિંદૂર…
ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ
ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ સોશિયલ…
ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સર્વગ્રાહી સમીક્ષા કરી
ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સર્વગ્રાહી સમીક્ષા કરી **********…
સેંકડો વર્ષોથી આદિવાસી ક્ષેત્રોમાં વિચિત્ર પરંપરા નિભાવવામાં આવે છે અને આખીયે પ્રક્રિયા જાહેરમાં થાય છે
મધ્ય પ્રદેશના ભિલાલા સમાજમાં લગ્ન પહેલાં એક વિચિત્ર પરંપરા હજીયે નિભાવવામાં આવે છે. દીકરાનાં લગ્ન…
આ કંકોતરી છે કે કોઇ ક્રાર્યક્રમની આમંત્રણપત્રિકા!!.. પ્રસંગોમાં તારીખોનો ગોટાળો વાગ્યો… જાન પ્રસ્થાન – ૨૧ એપ્રિલ : જાન વિદાય- ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫
કોઈ આમંત્રણપત્રિકા હોય કે લગ્નની કંકોતરી, એમાં સ્થળ અને સમય લખવામાં વિશેષ ધ્યાન રાખવું પડે.…
૨૦ ટન ગેરકાનૂની ગાંજો પોલીસે બાળી નાખ્યો… એના ધુમાડાથી ગામના ૨૫,૦૦૦ લોકોને નશો ચડી ગયો.. બધા લોકો ડોલવા લાગ્યા
ઘણી વાર સારું કરવા જતાં કંઈક અવળું થઈ જાય છે. ટર્કીના લીજેહ શહેરની પોલીસથી પણ…
રામ મંદિર પરિસરમાં ૧૪ મંદિરોમાં ૫ જૂને પ્રાણ પ્રતિષ્ઠા
કેલેન્ડરમાં જ નહીં પરંતુ ભારતીય સંસ્કળતના સુવર્ણ અક્ષરોમાં પણ નોંધાશે. ગંગા દશેરાના શુભઅવસર પર…
ભારતીય વાયુસેનાનો પાકિસ્તાનના કિરાના હિલ્સ ખાતે પરમાણુ હથિયારોના ભંડાર પર ઐતિહાસિક હુમલો : અહેવાલ
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના સરગોધા ખાતે આવેલા કિરાના હિલ્સમાં એક મોટા દારૂગોળા ભંડાર પર…
નવનિયુક્ત પોપ લીઓ ૧૪નો પ્રથમ સંદેશ સામે આવ્યો
નવનિયુક્ત પોપ લીઓ ૧૪એ રવિવારે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પોતાના પ્રથમ સંદેશમાં વિશ્વ શાંતિ માટે આહ્વાન…