જનજીવન પૂર્વવત થતા રાજ્ય સરકારનો નિર્ણય : તમામ કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે
ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા…
“પાણી અને લોહી એક સાથે ન વહી શકે” ઃ PM મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યુ
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી, PM મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન…
પંજાબમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુઆંક 14 પર પહોંચ્યો.. 6 ગંભીર, 5ની ધરપકડ કરવામાં આવી
પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોનાં મોત થયા છે. જ્યારે…
શ્રીગંગાનગરમાં બ્લેકઆઉટ અને બજાર બંધ રાખવાના નિયંત્રણો પણ દૂર કર્યા
રાજસ્થાન મંગળવારે રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક મિસાઈલ જેવી વસ્તુ મળી આવી હતી. પોલીસે તેને પોતાના…
ડ્રોન હુમલામાં મહિલાનું મોત, સરકાર 5 લાખ આપશે : હોશિયારપુરમાં ડ્રોન જોવા મળ્યા.. સેનાની ટીમે તેમને હવામાં ફેંકી દીધા
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે 9 મેના રોજ ફિરોઝપુરના ખાઈ ફેમ ગામમાં ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલા…
અમેરિકામાં 2 ભારતીયોનાં મોત… ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત
ભારતીય કોન્સ્યુલેટે મંગળવારે જણાવ્યું હતું કે, ન્યુ યોર્કમાં એક જીવલેણ માર્ગ અકસ્માતમાં ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના…
પંજાબના આદમપુર એરબેઝ પરથી મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં સૈનિકોને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ સૈનિકોને…
બોલો લ્યો, પાકિસ્તાનની નાપાક સરકારે તો હદ કરી… ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારને આપશે 1 કરોડની સહાય
પાકિસ્તાન સરકારે જાહેરાત કરી છે કે ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા તમામ આતંકવાદીઓના પરિવારોને 1 કરોડ…
વડોદરા ખાણ ખનીજ વિભાગમાં બે લાખની લાંચ કેસમાં આખો ઓફિસ સ્ટાફ આરોપી બન્યો, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના
વડોદરા ખાણ ખનીજ વિભાગ કચેરીમાં 2 લાખની લાંચ લેતા બે અધિકારીને ACBએ ઝડપી પાડ્યા હતા.…
રાજકોટમાં સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ, જાણો આયોજકે શું કરી સ્પષ્ટતા
રાજકોટમાં એક સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે…
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન નામે કરવા આદેશ, DPEOને સરકારની સ્પષ્ટ સૂચના
ગુજરાતમાં ઘણી સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન શાળાના નામે નથી. તેથી સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી…
એએમસીની પ્રી મોન્સૂન કામગીરી, અંડરપાસોમાં પાણી ઉલેચાશે,૬૦૦ મીટર વધુ રીહેબીલીટેશનની કામગીરી થશે
વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગ થી નવજીવન નાગરીક બેન્ક થી આનંદનગર સર્કલ સુધી ૯૦૦ મીમી ડાયાની ૬૦૦ મીટર…
ધોલેરા-ભાવનગર હાઈવે મરણચીંસોથી ગુંજ્યો…સ્કોર્પિયો અને કિયા કાર સામસામે ધડાકાભેર અથડાતા 5 લોકોના અરેરાટીભર્યા મોત
ઘોલેરા-ભાવનગર હાઈવે આજે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો. કારણ કે, આ હાઈવે પર સાંઢીડા ગામ નજીક…
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદ ભુક્કા બોલાવશે, જાણી લો લેટેસ્ટ આગાહી
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ…
ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આંધી-વંટોળ સાથે વાવાજોડાની પણ સંભાવના, અંબાલાલની આગાહી
છેલ્લા એકાદ અઠવાડિયાથી એવું લાગે છે કે ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે. મે મહિનામાં જે…