એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો

પેરિસમાં એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવરને…

પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી વાસીફ રઝાની અટકાયત

પોરબંદરના મૌલવીએ રાષ્ટ્રધ્વજ વિરુદ્ધ બોલતા પોલીસ દ્વારા અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. મૌલવીએ પોતાને પૂછાયેલા…

સુરતના પાટીદાર પરિવારની દિકરીએ પ્રેમ લગ્નનાં એક વર્ષમાં કર્યો આપઘાત

પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરો એવી માંગ હાલ ગુજરાતમાં ઉઠી છે. સમાજની દીકરી ખોટા રસ્તે ન…

મૌલવીના ફતવા સામે ત્રણ યુવકોનો આપઘાતનો પ્રયાસ

પોરબંદરમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ અંગે વિવાદ ઉછ્યો છે. મસ્જિદના મૌલાનાની કથિત ઓડિય ક્લીપ અંગે વિવાદમાં ખોટો…

શહીદ મહિપાલસિંહ વાળાનાં ઘરે દીકરીનો જન્મ થયો

મા ભોમની સેવા કરતા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં…

18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથેના તમામ જાતીય સંબંધો ગુનાહિત, પછી ભલે તે સેક્સ સહમતિથી હોય

ભારતીય દંડ સંહિતાની કલમ 375 બળાત્કાર સંબંધિત કાયદાઓ સાથે સંબંધિત છે. જો કે, તેમાં એક અપવાદ…

ખોટા વચનો આપી સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધનારને 10 વર્ષ સુધીની જેલની સજા થશે

લગ્ન, પ્રમોશન કે નોકરીના ખોટા વચનની આડમાં પોતાની ઓળખ છૂપાવીને અથવા શારીરિક સંબંધ બાંધીને સ્ત્રી સાથે…

કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા, નવા બિલમાં પહેલીવાર આતંકવાદની વ્‍યાખ્‍યા

કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા. આમાં ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩,…

વંથલીના સાંતલપુર ગામે એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી

જૂનાગઢમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લેતા…

રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન, 4 ગુજરાતી સહિત 5ના મોત

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા પાંચ લોકોના મોત થયા છે. રુદ્રપ્રયાગ પોલીસના જણાવ્યા…

રાજકારણ માટે મણિપુરનો દુરુપયોગ ન કરો, દર્દની દવા બનીને કામ કરો : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે અમે શરૂઆતથી જ સંસદમાં મણિપુર હિંસા પર ચર્ચા કરવાના…

કચ્છના કંડલામાં ઇફકો ખાતે વિશ્વના પ્રથમ નેનો ડી.એ.પી. (પ્રવાહી) પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત “સમૃદ્ધિ ટ્રેડફેર 2023″નું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેશ્વરી સેવા સમિતિના “સમૃદ્ધિ ટ્રેડફેર 2023″નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને…

રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે સેક્ટર-21માં NAFISની કામગીરીનું જાત નિરિક્ષણ કર્યું

રાજ્યના પોલીસવડા વિકાસ સહાય સાંજે પાંચેક વાગ્યે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકે પહોંચી ગયા હતા. તેમણે આગામી…

તિરંગો લહેરાવવો હોય તો ૨૫ રૂપિયા આપો

દેશની આઝાદીનાં ૭૫ વર્ષ થયાં હોવાથી ગયા વર્ષે ‘સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ’ની ઉજવણી હેઠળ ‘હર ઘર…