મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન
વડનગરની ઐતિહાસિક વિરાસતને દુનિયાનું શ્રેષ્ઠ ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવાશે : યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ…
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે જિલ્લાના તરવૈયાઓની યાદી તેમજ હેમ રેડિયો – વાયરલેસ સેટ તેમજ બોટ…
સરકારની ખોટી નીતિઓને કારણે છેલ્લા 1 વર્ષમાં 2 લાખ બાળકો કુપોષિત થયા : આપ નેતા ઇસુદાન ગઢવી
આપ પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી ગુજરાતમાં 3,84,000 બાળકો કુપોષિત છે : ઇસુદાન ગઢવી ભાજપના હોદ્દેદારો…
ભાજપમાં નવી ભરતી, જુના નથી થવા દેતા ચઢતી, તો પાછળથી ના આવે પડતી?
ગુજરાતમાં ૨૩ વર્ષથી વધારે સમયથી ભાજપનું એકહથ્થુ શાસન છે. તે પણ વિકાસ ને આભારી છે. ત્યારે…
પ્રજાનો સાદ, કચરાનો વરસાદ,ડસ્ટબીન બન્યા ડબ્બા, જેવો ઘાટ
ગુજરાતનું કહેવાતું પાટનગર એવું GJ-18 ખાતે ૩ ટર્મથી મનપા એવું મહાનગરપાલિકા વહીવટ કરે છે, ત્યારે અનેક…
ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
ભારતના ગુહમંત્રી અમિત શાહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે એવા બદઇરાદાથી પોસ્ટ કરી હતી અમદાવાદ અમદાવાદ શહેર તેમજ…
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૫૯૦ ગ્રામ કેટામાઇન હાઇડ્રોકલોરાઇડ ડ્રગ્સ રૂ.૨,૯૫,૦૦,૦૦૦ નો જથ્થો પકડ્યો
કોસ્મેટીક સાધનો, મરી મસાલા, કપડાંની આડમાં રાજસ્થાનથી નવસારી પોસ્ટ ઓફિસ મારફતે યુ.એસ.એ.ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો અમદાવાદ…
સોની બજારના ધંધાર્થીઓ માટે સી.એફ.સી ઉપયોગી બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
રાજકોટના જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે કોમન ફેસિલિટી સેન્ટર ગ્રોથ એન્જિન સાબીત થશે અમદાવાદ મુખ્યમંત્રી…
જોખમી કચરાના પુન: વપરાશ બાબતે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ અંર્તગત SOP સમયબધ્ધ રીતે બનાવવા માટે સરકાર દ્વારા સુદ્દઢ આયોજન
અમદાવાદ જોખમી કચરાનો અન્ય ઉત્પાદનોમાં કાચા માલ તરીકે વપરાશ માટે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ (રૂલ-૯)ની મંજૂરીની જરૂર…
ભાજપ સરકારમાં પંચાયતી ગ્રાન્ટનો સદઉપયોગ થતો નથી પરિણામે પંચાયતી રાજ વ્યવસ્થા કથળી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી ગુજરાતમાં પંચાયતી રાજ ગ્રાંટનો ઉપયોગ ન…
ખોટા પ્રમાણપત્રના આધારે મંત્રી બનેલા નિમિષા સુથારને ભાજપે સસ્પેન્ડ કરી આદિવાસી સમાજની માફી માંગવી જોઈએ : આપ નેતા અર્જુન રાઠવા
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા ગુજરાત રાજ્યના નાયબ આદિજાતિ મંત્રી નિમિષા સુથારનું આદિજાતિનું…
કાન્સમાં 17 મે એ અનુરાગ ઠાકુર સાથે દેશભરની ફિલ્મી હસ્તીઓ રેડ કાર્પેટ પર ચાલશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર નવી દિલ્હી 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ…
પરીક્ષામાં સફળ થયેલા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ : શિક્ષણમંત્રી જીતુ વાઘાણી
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે ૧૪૦ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેનાર…
ધો.12 સાયન્સનું 72.02 ટકા પરિણામ જાહેર
68 હજાર 681 વિદ્યાર્થીઓ પાસ ,કુલ 140 કેન્દ્રો પર થી પરીક્ષા, વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર લાઠી…