વનબંધુ-સાગરખેડૂ –ગ્રામીણ-શહેરી ક્ષેત્ર સહિત રાજ્યની યુવાશક્તિને શિક્ષિત-દિક્ષીત કરી તેના બાવડાના બળે નયા ભારતનું નિર્માણ કરવું છે :-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નયા ભારતના નિર્માણ માટે વનબંધુ સાગરખેડૂ, ગ્રામીણ, શહેરી ક્ષેત્ર સહિતની યુવાશક્તિને શિક્ષિત-દિક્ષિત કરી…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંન્નિધ્યમાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન

લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં ૩૧મી…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસની અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેની ઉજવણીમાં સહભાગી બન્યા

             મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી…

GJ-18 ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ના જન્મદિનની ઉજવણી કરવામાં આવી

Gj 18 ખાતે આવેલા સ્ટાફ ટ્રેનિંગ કોલેજ મા ગઢડા ઘરોમાં રહેતા મા બાપ તથા દિવ્યાંગ બાળકોને…

500 રૂપિયાની લાંચ લેતા પકડાયેલ મહાનગરપાલિકાનો કર્મચારી જેલ હવાલે

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરજ બજાવતા પટાવાળાને જામનગર એસીબીની ટીમે રૂપિયા 500ની…

રાષ્ટ્રહિત સર્વપ્રથમની કર્તવ્યભાવનાને પોલીસ-સુરક્ષા દળો સાચા અર્થમાં ઊજાગર કરે છે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે રાષ્ટ્ર અને રાજ્યની રક્ષા માટે સતત…

મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર શ્રીયુત બેરી ઓ’ફેરેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર શ્રીયુત બેરી ઓ’ફેરેલે ગાંધીનગરમાં લીધી હતી…

રસીકરણ માં 100 કરોડ નો લક્ષ્ય પાર કરતાં આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણ માં 100 કરોડ નો લક્ષ્ય પાર કરતાં આજે…

શિક્ષકોને સરકારનું ફરમાન, દરેક જિલ્લામાં શિક્ષકોએ સપ્તાહના આ એક દિવસ ખાદી પહેરવાનું રહેશે

ખાદીનાં વેચાણને પ્રોત્સાહન આપવા સરકારે આ વર્ષે વળતરની ટકાવારી ઘટાડી નાખ્યા બાદ વેચાણ વધારવા હવે અન્ય…

નાજા 200 નામનું ઇન્જેક્શન શું કામમાં આવે છે? વાંચો

સાપના કરડવાથી મૃત્યુની સંખ્યામાં ભારત વિશ્વમાં પહેલા નંબરે છે. ડબ્લ્યુએચઓ અનુસાર, દર વર્ષે 83,000 લોકોને સાપ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જીલ્લાના આલ્હાદપૂરાથી PCV વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

ન્યુમોકોકલ ન્યુમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે. ઉધરસ, છાતીનું…

ડેન્ગ્યુ સામે વૈજ્ઞાનિકોને હાથ લાગી મોટી સફળતા, ડેંગ્યુની દવા તૈયાર, દેશના 20 કેન્દ્રો અને મેડિકલ કોલેજોમાં થશે ટેસ્ટ

            દેશમાં દર વર્ષે હજારો દર્દીઓ ડેન્ગ્યુ (Dengue) ને કારણે મૃત્યુ…

વાલ્મીકિ ‘શોભા યાત્રા’માં શામેલ થયા રાહુલ ગાંધી, કહ્યુ – ભાજપ દેશને જેટલો તોડશે, અમે એટલો જોડીશુ

  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્લીમાં બુધવારે વાલ્મીકિ જયંતિના પ્રસંગે ‘શોભા યાત્રા’ને રવાના કરી. આ…

WHOએ ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના કર્યા વખાણ, કોવેક્સિન અંગે પણ થઈ ચર્ચા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને WHOના વડા ડોક્ટર ટેડ્રોસ અદનોમ વચ્ચે મંગળવારે ઘણા મુદ્દાને લઇ…

GJ-18 નું ખોદકામ, શોધકામ, તોડકામ ક્યારે બંધ થશે ?

                GJ-18મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં લાખો-કરોડો ના મકાન માં…