કોરોનામાં મુત્યુ પામેલા તેમ જ સારવાર લેનારા વકીલોને સહાય ના ચૂકવવાના કારણે સ્થિતિ કફોડી
કોરોનામાં મુત્યુ પામેલા વકીલો તથા સારવાર લેનારા વકીલોને સહાય ચુકવવાના કારણે ગુજરાત બાર કાઉન્સિલની આર્થિક સ્થિતિ…
જેના ઘરે ટીવી,એના ઘરે બીવી, હવે નોકર, ચાકર, ગાડી, બંગલો ત્યાં બીવી
દેશમાં ટીવી ની શોધ વર્ષો પહેલા થઈ હતી, પણ ૧૯૮૦ની સાલથી લોકોના ઘરે ધીરે-ધીરે ટીવી આવવા…
સિવિલમાં આઉટસોર્સિંગથી કામ કરનારા અનેક કર્મચારીઓ નું શોષણ, કોરોનાની મહામારીમાં મહત્તમ ફાળો આપનાર ને કોઈ પગાર વધારો, કોઇ લાભ નહીં,
રાજ્યમાં કોરોનાની મહામારી બાદ સ્થિતિ સર્જાઈ છે, તેમાં સિનિયર ડોક્ટરો અને કાયમી સ્ટાફને કોરોના વર્ષ તરીકે…
દેશને લૂંટનારાઓને નહીં છોડે અમારી સ૨કા૨ ; નરેન્દ્ર મોદી
પીએમએ આ CBI-CVC Conference સંબોધનમાં દેશમા થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને…
IFFCO ના ચેરમેન તરીકેની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ને સોંપાઈ
IFFCO ના ચેરમેન તરીકેની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ને સોંપાઈ …
દિકરીઓને IAS-IPS બનવાનો ખર્ચ માત્ર 1 રુપીયો-મહિલા મહાઅધિવેશનમાં મહત્વપુર્ણ જાહેરાત
કડવા પાટીદાર સમાજની દિકરીઓને સોલા ઉમિયા કેમ્પસ ખાતે માત્ર એક રુપીયાની ટોકન ફી લઈને IAS-IPS તથા…
રાજ્યના સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિત અભિગમ .
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી…
રાષ્ટ્રીય એકતા દિવસ માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે..
૨૮ થી ૩૧ મી ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે… સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.૩૧…
કુદરીત કે માનવસર્જિત આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં હંમેશા મદદરૂપ બન્યા છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના નિકોલ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કહ્યું કે, કુદરતી…
ગુજરાત હાઈકૉર્ટ ખાતે 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિશ્રીઓનો શપથ-ગ્રહણ સમારોહ યોજાયો
ગુજરાત હાઈકૉર્ટ ખાતે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદ કુમારે 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિશ્રીઓને પદ અને…
GJ-18 મનપામાં મહિલા અનામત હોદ્દાની સીટ આવેતો હોદ્દો મળે, બાકી કમીટી સિવાય ઠન ઠન…
GJ-18 મહાનગરપાલીકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૪૧ સીટો મેળવીને ઝળહળતો વિજય મેળવ્યો છે. ત્યારે ચૂંટણી જીતવા બાદ…
AAP નું પ્રદેશ માળખું જાહેરઃ વિજય સુંવાળા સહિત ત્રણ ઉપપ્રમુખ, ઈસુદાન ગઢવી-મહેશ સવાણીને અપાશે વિશેષ જવાબદારી
ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ માં યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવા વ્યૂહરચના ઘડી…
મધ્યાહન ભોજનના કર્મીઓનો પગાર ચાની કીટલીના મજૂર કરતાં પણ નીચો
ગુજરાતમાં અનેક સરાકરી સંસ્થાઓ આવેલી છે. આ સંસ્થામાં હોમગાર્ડ, થી લઇને અનેક લોકોના પ્રશ્નોનું સોલ્યુશન આવી…
1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અમોલ શેઠ પર કાયદાનો ગાળિયો વધુ મજબૂત રીતે કસાયો
અમદાવાદમાં અમોલ શેઠ 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અમોલ શેઠ પર કાયદાનો ગાળિયો વધુ મજબૂત રીતે કસાયો…
રાજકોટમાં પતિનો ધંધો બંધ થતા આર્થિક સંકડામણ
દેશમાં લાદવામાં આવેલ લોકડાઉનના 2 વર્ષ પછી પણ ઘણા લોકો હજુ પણ આ ભૂલી શક્ય નથી…