રાજ્યમાં ૮૦૦ થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત : આજે નવી પચીસ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી
નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય…
કોરોનાની બીજી ઘાતક લહેરમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ શુકનીયાળ, નસીબવંતા સાબિત થયા
રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે ૬૫ વર્ષ ની વયે નિતિનપટેલ પ્રથમ…
દેશમાં કયા રાજ્ય દ્વારા દારૂની હોમ ડિલિવરી કરવાની આપી મંજૂરી વાંચો
એપ્રિલ મહિનામા જયારે દિલ્હી મા લોકડાઉન થયું હતું ત્યારે દારૂની દુકાનો પર ગ્રાહકોનો ઘસારો વધી ગયો…
સુરતના કામરેજ તાલુકાના કડોદ ગામે ઝાડા ઉલટી થી છ લોકોના મોત
કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા-ઉલ્ટીથી 6 લોકોના મોતથી હાહાકાર મચ્યો છે. ૫ જેટલા વયસ્ક અને એક…
રાજ્યમાં ૨૫૦થી વધારે ઉદ્યોગ કાળો ના કોરોના થી મૃત્યુ થતાં પ્લોટ વેચાણ ટ્રાન્સફર કરવા મંડળ દ્વારા રજૂઆત
કોરોના સંક્રમણ સમયમાં રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની…
સરકારી કચેરીઓ 50 ટકા સ્ટાફ બાદ હવે નવા નિયમો અને પરિપત્રો વાંચો
કોરોના સંક્રમણના કારણે સરકારી કચેરીમાં 50 ટકા કર્મચારીના નિયમને હવે બદલીને પૂર્ણ સંખ્યા હાજર રહીને કામગીરી…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિમણૂંક પત્રો એનાયત કર્યા-શિક્ષણ મંત્રીશ્રી-શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા ર૯૩૮ શિક્ષણ સહાયકોને…
આયુર્વેદ સારવાર ગ્રૂપ અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર કોઈપણ દર્દીને ICU માં રિફર કરવા નથી પડ્યા કે એક પણ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ નથી
વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજયના નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજયભરમા આયુષ નિયામકશ્રીની કચેરી દ્વારા આયુષ સારવાર…
તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરના જિલ્લા કલેકટરો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને…
પ્રાઇવેટ હોસ્પિટલોને તગડી બનાવવા જતાં જયંતિબેનને સરકારે તગેડયા
દેશમાં કોરોનાની મહામારી ના કારણે અનેક લોકોના જીવ ગયા છે ત્યારે આરોગ્ય વિભાગના સચિવ જયંતિ બેન…
કોરોનાની મહામારીમાં ત્રીજી લહેરની ચીંતા કરતું યુવા ધન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ
GJ-૧૮ ખાતેના સે-૧૧ ખાતે આજરોજ મહીલા એડવોકેટ એવા અલ્પાબેન પ્રજાપતિ, તથા તેમના પતિ અલ્પીત ભાઇ દ્વારા…
GJ-૧૮ ની ફૂટપાથ, બસસ્ટેન્ડો બન્યા શ્રમજીવીઓ ના આશિયાના,
GJ-૧૮ ની કુંડકે ને ભૂસકે વિકાસ તો થયો છે ,પરંતુ આ વિકાસ પાછળ જે ખર્ચ…
GJ-૧૮ ની સિવિલના રોડ, રસ્તા હાડકા ખોખરા કરી નાંખે તેવા, નિતિનકાકા મુલાકાત લો…ભાવ ભર્યું આમંત્રણ, દુઃખ ભર્યો પ્રશ્ન
GJ-૧૮ ગાંધીનગર સિવિલમાં કોઇપણ રોડ, રસ્તે જાવ તો કપચી નીકળી ગઇ છે, અને ધૂળ ઉડતી જાેવા…
આઝાદીકા અમૃત મહોત્સવ ઈન્ડીયા@૭૫” અંતર્ગત ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ) કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ જોગવાઈ ઉપર વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વેબીનારનું આયોજન કરાયું
આઝાદીકા અમૃત મહોત્સવ ઈન્ડીયા@૭૫” અંતર્ગત ભારત સરકારશ્રીનાં કન્ઝ્યુમર્સ અફેર્સ ડીપાર્ટમેન્ટની રિજીનલ રેફરન્સ સ્ટાન્ડર્ડ લેબોરેટરી વટવા, અમદાવાદ…
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ભરપાઇ કરવા માટેની વળતર યોજના આગામી તા. ૩૦મી જૂન સુધી લંબાવી
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ભરપાઇ કરવા ઉપર ૧૦ ટકા વળતર અને ઓનલાઇન મિલકતવેરાની ચુકવણીના ૨ ટકા…