ફેરાના સમયે દુલ્હને ભારે કરી : વરરાજાને કહ્યું,”હું બનેવીને પ્રેમ કરું છું, આ લગ્ન નહીં થાય”
કાનપુર કહેવાય છે કે, જોડી ઉપરથી બનીને આવે છે. સંબંધ નસીબથી થાય છે અને વાત…
ગુરૂ શિષ્યને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો, શિક્ષકે શાળાની એક બાળકી પર નજર બગાડી
બિહારના કિશનગંજમાં શિક્ષકે ગુરૂ દક્ષિણામાં બાળકી પાસે શરીર માંગ્યું, બાળકીએ હિમત કરીને સ્કૂલના હેડમાસ્તરને કહી…
ઓટો ડ્રાઈવરે પાંચની ક્ષમતાવાળા વાહનમાં પંદર બેઠા હતા, પોલીસે ચેકિંગ દરમિયાન બધાને નીચે ઉતાર્યા, રીક્ષા ચાલક વિરુધ્ધ ચલણની કાર્યવાહી કરી
અગર માલવા (મધ્યપ્રદેશ), અગર માલવા જિલ્લા મુખ્યાલયથી થોડા અંતરે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.…
ડિવોર્સ માગતી વાઇફને હેરાન કરવાનો યુવકે અનોખો કીમિયો અપનાવ્યો
પત્નીના નામે રજિસ્ટર બાઇકથી જાણી જોઈને અનેક વાર તોયા ટ્રાફિકના નિયમો પટના, બિહારના પટનામાં રહેતા યુવકનાં…
નિર્મલા સીતારમણે નવું આવકવેરા બિલ ૨૦૨૫ રજૂ કરી દીધુ
નવી દિલ્હી, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના નીચલા ગૃહ લોકસભામાં નવું આવકવેરા બિલ ૨૦૨૫ રજૂ કરી…
મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી : ટ્રમ્પે જાહેરાત કરી
નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને…
મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં લાઉડસ્પીકરો સામે વાંધો ઉઠાવાયો
ભાજપનું એક પ્રતિનિધિમંડળ ભાંડુપ પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળ્યું મુંબઈ મહારાષ્ટ્રમાં ભાજપે હવે મસ્જિદોના લાઉડસ્પીકરથી વધતા ધ્વનિ…
લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની ૨ હજાર થી વધુ ફરિયાદો મળી, 80 ટકા ફરિયાદોનું નિરાકરણ થયુ
નવી દિલ્હી, લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની ૨૪૦૦થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી ૨૩૫૦ ફરિયાદોનું નિરાકરણ…
ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટું કૌભાંડ : ઇડીએ ૧૭૦ કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા
નવીદિલ્હી, ફોરેક્સ ટ્રેડિંગમાં છેતરપિંડી અને ડિપોઝિટ સ્કીમના પ્રમોટરો સામે તાજેતરમાં કરવામાં આવેલા દરોડા બાદ…
ઇડી સામાન્ય લોકો સાથે આતંકવાદી કરતાં ખરાબ વ્યવહાર કરે છે : સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની કાર્યવાહીની સુપ્રીમ અને હાઈકોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે.…
CRPF જવાને તેના બે સાથીદારોની હત્યા કરી અને પછી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી
ઇમ્ફાલ (મણિપુર) મણિપુરના ઇમ્ફાલમાં એક CRPF જવાને તેના બે સાથીદારોની હત્યા કરી અને પછી પોતાને…
બ્લેક ફ્રાઇડે : ૧ રાજકોટમાં એક રાતમાં ૧૭ મોત : શુક્રવાર કાળો કલ્પાંત કરાવતો સાબિત થયો
રાજકોટ શહેરમાં શુક્રવાર કાળો કલ્પાંત કરાવતો સાબિત થયો હતો. એક જ રાતમાં ૧૭ લોકોના અલગ…
મહાકાલ મંદિરમાં મહાશિવરાત્રીનો તહેવાર 2025ના ચાલુ વર્ષે 9 દિવસને બદલે 10 દિવસ ઉજવાશે
ઉજ્જૈન ઉજ્જૈનમા સ્થિત વિશ્વ પ્રખ્યાત શ્રી મહાકાલેશ્વર મંદિરમાં મહાશિવરાત્રીની તહેવાર નવ દિવસ સુધી ખૂબ જ…
નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર અને નેશનલ ફેસલેસ અપીલ સેન્ટરે આજે આયકર ભવન, અમદાવાદ ખાતે પ્રિન્સિપલ ચીફ કમિશનર ઑફ ઈન્કમટેક્સ સુશ્રી જ્હાંઝેબ અખ્તરની આગેવાની હેઠળ એક આઉટરીચ કાર્યક્રમનું આયોજન કર્યું
અમદાવાદ નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર (NaFAC) અને નેશનલ ફેસલેસ અપીલ સેન્ટર (NFAC) એ 13 ફેબ્રુઆરી 2025…