દાહોદમાં છ વર્ષની બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવતાં હાહાકાર,શાળાના આચાર્યએ જ કરી હત્યા….

દાહોદમાં બે દિવસ પહેલાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પહેલાં ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીનો…

પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા ના ઘરે જવું હોય તો રસ્તો બંધ👆👆👆

રાજ્યનાં 6 હાઈવે પર હાઈસ્પીડ કોરિડોર બનશે, રૂ.3100 કરોડનાં પ્લાનને મંજૂરી

ગુજરાતીઓને ‘દાદા સરકાર’ જલદી વધુ એક સારી સુવિધા આપશે. ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે ‘દાદા’ સરકારે…

ઈરાનમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણમાં મિથેન ગેસ લીક ​​થવાથી 30 નાં મોત

લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર ઇઝરાયલના હુમલા વચ્ચે ઈરાનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. પૂર્વી ઈરાનમાં…

95 દિવસમાં 756 ઢોરનાં મોત, મહાપાલિકાના વેટરનરી ઓફિસરે કહ્યું, પૂરતું પોષણ ન મળ્યું હોવાથી મોતને ભેટ્યા

રાજકોટના ઢોર ડબ્બામાં 3 મહિનામાં જ 756 પશુનાં મોત થયાનું કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ઢોર…

200 કરોડની સરકારી જમીન પર લેન્ડગ્રેબીંગ, કોઈ કાર્યવાહી નહીં થઈ રહ્યાનો આક્ષેપ

ભૂજમાં હિલ ગાર્ડન નજીક રીસોર્ટ માટે જમીન ફાળવાયા બાદ મહેસુલી તંત્રની નજર હેઠળ જ વધારાની 30…

રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી હીરા ઉદ્યોગને ઘણી અસર, હજારો લોકોને તેમની નોકરી ગુમાવવાનો ભય…

દેશના સૌથી સફળ વ્યવસાયોમાં ગણના થતો હીરા ઉદ્યોગ આ દિવસોમાં ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.…

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો ચોંકાવનારો આંકડો, વાંચો કેટલાં લોકોનાં મોત થયાં…

ગુજરાતમાં 1 વર્ષમાં હાર્ટફેલ થવાના કારણે જીવ ગુમાવ્યાનો આંકડો જાણી દંગ રહેશો. ગુજરાતમાં વર્ષ 2021ના અરસામાં…

મેં કુવારા હોવાનું નાટક કરીને ફસાવી છે તો મારા ફેસબુક પર મારી પત્નિ સાથેના ફોટા સહિત બધું હતું : IPS ઓફિસર

ગુજરાતમાં IPS ઓફિસર અને મહિલા વકીલનો મામલો હાલમાં જબરદસ્ત ચર્ચામાં છે ત્યારે સૌથી મોટો ખુલાસો થયો…

તિરુપતિ બાલાજી મંદિર વિવાદમાં ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલનું નામ પણ ફરતું થયું

દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એવા તિરુપતિ મંદિરમાં વિતરીત કરાતા પ્રસાદમાં જાનવરની ચરબી, માછલીનું ઓઇલ અને હલકી ગુણવત્તાવાળું…

ખોટ કરતી પીએસયુ રાજ્ય પર બોજ વધારી રહી છે :રાજ્ય નાણાં વિભાગ

રાજ્યનાં નાણાં વિભાગે ખોટ કરતાં સાત પીએસયુને બંધ કરવા અથવા તેનાં પુનરુત્થાન કરવા કહ્યું , સાથે…

DD ફ્રી ડીશ’ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું,..ભારતમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં DD ફ્રી ડીશ

પ્રસાર ભારતી દ્વારા છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ‘DD ફ્રી ડીશ’ના માધ્યમથી વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું પ્રસારણ…

ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન માત્ર ચાર દિવસમાં જન આંદોલન બન્યું: ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ

મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૨૬૩ કરોડ રૂપિયા ફ્લાય ઓવર અને વ્હેક્યુલર અન્ડરપાસ માટે ફાળવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો…

લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા માટે પ્રેરિત કરવા બદલ એક પુરુષ સામે નોંધાયેલ બળાત્કારની એફઆઈઆર હાઇકોર્ટે રદ કરી

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં “લગ્નનું વચન” આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પ્રેરિત કરવા બદલ એક…