બર્ધમાનથી કોલકાતા પરત ફરતી વખતે મમતા બેનર્જીની કારને અકસ્માત,..માથામાં ઈજા થઈ
તાજેતરમાં બંગાળના CM મમતા બેનર્જીને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. એક અહેવાલ પ્રમાણે CM…
મનપાના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને પગાર ઓછો અને વર્ક લોડ વધુ!!
મહાનગર પાલિકાના મોટાભાગના વિભાગમાં સૌથી વધુ કર્મચારીઓ આઉટ સોર્સમાંથી આવે છે. તેમજ તેમનો પગાર પણ કાયમી…
મમતા બેનર્જીએ ‘એકલા ચલો’નો નારો આપ્યો, આ જાહેરાત સાથે જ વિપક્ષ ભારત ગઠબંધનના ચિત્ર અને ભવિષ્ય પર સંકટના વાદળો ઘેરાઈ ગયા
લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને…
ગાંધીનગરના સેકટર – 6 વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધને કોર્ટે ત્રણ વર્ષની જેલ ભોગવવાનો હુકમ કર્યો
ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં સાતેક વર્ષ અગાઉ આઠ વર્ષની બાળકીને પોતાના પૌત્ર સાથે…
બોટકાંડના આરોપી બિનિત કોટિયાનું કાળી શાહી ફેંકીને મોઢું કાળું કરી દેવામાં આવ્યું, વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહની અટકાયત
વડોદરા હરણી લેક ઝોનમાં થયેલા બોટકાંડના આરોપી બિનિત કોટિયાને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાંથી…
સ્કૂટી રિપેર કરાવવા જવ છું કહીને નીકળેલી મહિલાએ વસ્ત્રાપુર સરકારી વસાહતના 13મા માળેથી બારીમાંથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સરકારી વસાહતના 13માં માળેથી આજે એક મહિલાએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે…
ભાજપમાં ટેલેન્ટેડ યુવાનોની ભરતી, દસ વર્ષમાં ભાજપ નવયુવાનોને રાજકારણમાં નહીં તો કાંઈ નહીં,PA, PS થી લઈને અનેક જવાબદારી સોંપવા કેડર ઊભી કરવા તૈયારી,
ગુજરાતમાં ૨૫ વર્ષથી એક હથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે, ત્યારે પ્રજાના કામોથી લઈને અને ટેલેન્ટેડ…
SWAC મુખ્ય મથક ગાંધીનગર એરફોર્સ સ્ટેશન ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજના નેજા હેઠળ 25 અને 26 જાન્યુઆરીના રોજ એરફોર્સ સ્ટેશન ભુજ ખાતે “તમારા સશસ્ત્ર દળોને જાણો” નામના પ્રદર્શનનું આયોજન કરશે
અમદાવાદ પ્રજાસત્તાક દિવસની ઉજવણી 2024ના ભાગ રૂપે, મુખ્ય મથક SWAC, ગાંધીનગર, એરફોર્સ સ્ટેશન, ભુજના નેજા હેઠળ…
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો’ કેમ્પિંગ લોન્ચ કરવામાં આવ્યું
ગુજરાતની ભાજપ સરકાર તમામ સ્તરે નિષ્ફળ સાબિત થઈ છે :ભાજપ સરકારમાં યુવાનો – વિદ્યાર્થીઓના સપના રોળાઈ…
મોદીજી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરશે, ત્યારે ગુજરાત પણ 26 સીટ જીતીને હેટ્રિક કરશે : ભુપેન્દ્ર પટેલ
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારની…
એફ. આઈ. આરનો નિકાલ ત્રણ વર્ષમાં કરવા માટે નવી સિસ્ટમ ઊભી કરવામાં આવશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની શ્રી અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે સેન્ટર…
કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ટૂડો સરકારનો મોટો ફટકો, સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં કર્યો ધરખમ ઘટાડો
કેનેડા સરકારે નવા સ્ટુડન્ટ વિઝાની જાહેરાત કરી છે. તેની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડશે. આ…
અયોધ્યામાં ભરાશે દાદાનો દરબારઃ ભુપેન્દ્ર પટેલની આગામી કેબિનેટ બેઠક અયોધ્યામાં થઈ શકે છે
અયોધ્યામાં રામ મંદિરનુ સપનુ સાકાર થયું છે. કરોડો હિન્દુઓનું સપનુ સાકાર થયું છે. આજે રામ મંદિરના…
મુંબઈના ઓલરાઉન્ડર વિક્રાંત કેનીને ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે 16 સભ્યોની ઇન્ડિયન ફિઝિકલી ડીઝેબલ્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયા
વિક્રાંત કેની કેપ્ટન 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ, ગુજરાતમાં યોજાનારી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20…
ઘોડાસર સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ પુષ્પક બંગ્લોઝ રંગોળી, દીવડા અને રામજ્યોત અને રોશનીથી ઝગમગી ઉઠ્યા
અમદાવાદ પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતની પ્રતિષ્ઠા કરી છે ત્યારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ…