પાવર ઓફ એટર્નીથી દસ્તાવેજ કરાવનાર માટેના સોંગદનામાનો પરિપત્ર રદ કરવા લોકવિચાર મંચ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર માંગણી કરાઇ
પાવર ઓફ એટર્નીઆપનારે દસ્તાવેજ નોંધાણીમાં હૈયાતીનું સોંગદનામું આપવાના પરિપત્ર રદ કરવા અને નોંધણીની કામગીરીની સરળતા માટે…
ગુજરાત યુનિ.ના પ્રથમ મહિલા કુલપતિ તરીકે ડૉ. નીરજા ગુપ્તાની નિમણૂંક
ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળી ચૂક્યા છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ…
વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા,12 કલાકમાં 16 ઈંચ વરસાદ..
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે.…
અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ
સનાતન ધર્મના પવિત્ર યાત્રાધામોમાંનું એક અમરનાથ યાત્રાધામનો આજથી પ્રારંભ થયો છે. દર વર્ષે દેશભરમાંથી લાખો લોકો…
નાસીરને મધ્યપ્રદેશ કોર્ટે 170 વર્ષની સજા ફટકારી..
મધ્યપ્રદેશની એક કોર્ટનો નિર્ણય હેડલાઇન્સમાં છે. અહીં, કોર્ટે એક વ્યક્તિને છેતરપિંડીના અલગ-અલગ કેસમાં દોષી ઠેરવ્યા બાદ…
અમિત શાહે રાજસ્થાનના ઉદયપુરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના ઉદયપુરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે…
અનાકાપલ્લી જિલ્લાના સાહિતી ફાર્મા યુનિટમાં બ્લાસ્ટ : બેનાં મોત
આંધ્રપ્રદેશમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે. વિશાખાપટ્ટનમના બાહરી વિસ્તાર અનાકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ SEZમાં સાહિતી ફાર્મા…
મણિપુરના સીએમ બિરેન સિંહે ટ્વીટ કર્યું , હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપુ
ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર લગભગ છેલ્લા બે મહિનાથી વંશીય હિંસાની પકડમાં છે. હિંસા અંગે સતત ટીકાનો સામનો…
નર્મદા જિલ્લામાં આવેલી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો
હાલમાં ચોમાસુ જામ્યુ છે. ત્યારે નર્મદા જિલ્લામાં આવેલી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે.…
રાજકોટમાં 13 વર્ષિય કિશોરીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાથી ચકચાર
રાજકોટમાં ગઈકાલે સાંજે 13 વર્ષિય કિશોરીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી જવા પામી છે.…
ઉત્તરકાશીમાં મસ્તડી ગામના 30 ઘરોમાં તિરાડો જોવા મળી
ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનનો ખતરો ઉભો થયો છે. ચોમાસાની શરૂઆતથી જ ઉત્તરાખંડમાં સતત…
GJ -૧૮ ખાતે રાજ્યના ૮મહાનગરપાલિકાના કમિશનર સાથે આરોગ્યલક્ષી મુર્દે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા આરોગ્યમંત્રી
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓમા આરોગ્ય સેવાઓને લગતી સમીક્ષા બેઠક…
જર્મની વર્લ્ડ ગેમ્સમાં ગુજરાતી મનોદિવ્યાંગ રમતવીરોને 14 મેડલ
સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ અનેરી સિદ્ધિઓ મેળવી છે.જર્મની ખાતે યોજાયેલ વર્લ્ડ ગેમમાં ગુજરાતના…
છુટાછેડા થતા પતિએ પાંજરાપોળમાં રૂપિયા 750 રૂપિયાની પાવતી ફડાવી
એક સમય હતો જ્યારે છુટાછેડા જેવી બાબતો પર દંપતી દુખી થતુ હતું, સાથે જ પરિવાર પણ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે, 1 જુલાઈથી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ
રાષ્ટ્રવ્યાપી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. રાજ્યના આરોગ્યમંત્રી…