અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર બની
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી…
અમદાવાદ શહેર અને જિલ્લાની કાલે તમામ શાળાઓ રહેશે બંધ : બિપરજોય વાવાઝોડા તેમજ ચોમાસા દરમ્યાન ઉદ્ભભવતી પરિસ્થિતિને પહોંચવા AMC દ્વારા કરાયેલ કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સી.આર ખરસાણ અમદાવાદ આવતીકાલે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બંધ…
દ્વારકાના ઓખામાં જેટીની ઉપર દરિયાના પાણી ફરી વળ્યા
દ્વારકાના ઓખામાં જેટીની ઉપર દરિયાના પાણી ફરી વળ્યા છે. દરિયાના પાણી જેટીની દિવાલ તોડી રોડ પર…
બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું
ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. તેમજ લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ થઇ છે. કચ્છથી માંડવી તરફ વાવાઝૉડુ આગળ…
બિપરજોય વાવાઝોડાની આફતને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ
કચ્છના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪૯ હજારથી વધારે નાગરિકોનું કરાયું સ્થળાંતર: વાવાઝોડા બાદ પુન:સ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે…
પત્ની પગથી દિવ્યાંગ, પતિને આંખે દેખાતું નથી…આ છે લગ્નની સાચી છેડા છેડી
કુદરતે ભલે દિવ્યાંગતા આપ્યું, પણ હોંસલો બુલંદ છે, ત્યારે આ તસવીર ઘણું બધું કહી જાય છે,…
માણસા ખાતે ઠેર-ઠેર ગંદકીનો ગબ્બારો,વરસાદ બાદ દવાનો છટકાવ નહીં ગટરોના પાણી બહાર
ગુજરાતનું કહેવાતું GJ-૧૮ ખાતેના માણસા ખાતે થોડા વરસાદમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો ત્યારે વરસાદ પહેલાં…
પાકિસ્તાની હવામાન વિભાગે ચેતવણી,બિપરજોય સિંધ અને બલૂચિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે
સાયક્લોન બિપર જોયને પગલે ગુજરાત રાજ્યમાં હાલમાં તંત્ર એલર્ટ મોડ પર છે અને જનતાના જીવ પણ…
દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજાને નુકશાન
દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા…
લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા લોકોમાં ચર્ચા…. જાણો ક્યાં?
તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પૂર્વે જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યારાના…
એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો
અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના…
વાવાઝોડાને પગલે 135 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. બિપરજોય વાવાઝોડું 5 કિમી પ્રતિ કલાકની ઝડપે…
દ્વારકામાં દરિયાના મોજા 10 થી 15 ફુટ જેટલા ઉછળ્યા
માંડવી, દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડા પહેલા અસર જોવામાં આવી રહી છે. હાલમાં 5 કિલોમીટરની…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકિનારાનાં ૧૬૪ ગામોનો સીએમ ડેશબોર્ડથી સીધો સંપર્ક કર્યો
સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી ૦થી ૫ તથા ૫થી ૧૦…