ડ્રો પૂર્વે આવાસની યાદી ફરતી કરવાના કેસમાં ગુડા પીલ્લું વાળવાના મૂડમાં ?
કમિશનર દ્વારા કડક વલણ છતાં ગુડાના અધિકારી એસ્ટેટ શાખાના કર્મચારીને બચાવવા મેદાને કેમ ? મીની મીનીના…
ગુજરાતના કયા નગરસેવકે યુવાન ની જાન બચાવી, વાંચો
GJ-18 ખાતે ભૂંગળા નું કામ ચાલુ હોવાથી પ્રજાજનો પરેશાન થઈ ગયા છે ,પણ નગર સેવકો પણ…
રાજ્ય સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર નો આઠમો પદવીદાન સમારોહ તારીખ 24 /6 2022ના રોજ સવારે…
25 જૂન એટલે કટોકટીનો કાળો દિવસ ? કટોકટી કાળમાં જેલ ગયેલા નું ભાજપ દ્વારા સન્માન
કોંગ્રેસની ઇન્દિરા ગાંધી વખતે કટોકટી દેશમાં જાહેર કરી હતી, ત્યારે ગુજરાતમાંથી હજારો જુના જનસંઘના કાર્યકરોને જેલ…
ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે પક્ષના નેતાએ જ ઉઠાવ્યા સવાલ, ‘ભાજપ અને AAP ઈલેક્શન મોડમાં તો કોંગ્રેસ કેમ હજુ સુસ્ત’
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે..આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ…
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ સરકારી અધિકારીઓAAPમાં જાેડાયા
વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય બની છે. કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ આમ આદમી…
GJ-18 ખાતેના ચ-૬ થી ચ-૭ રોડ ઉપર ગમખ્વાર એક્સીડન્ટમાં સાદરાના યુવાનનું મોત
ગુજરાતમાં ગમખ્વાર એકસીડન્ટ થતાં રહે છે, ત્યારે આજરોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે ગમખ્વાર એકસીડન્ટ ચ-૬ થી…
કામધેનુ યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ પશુપાલન વિના કૃષિની ક્લ્પના કરવી શક્ય નથી : રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે કામધેનું યુનિવર્સિટીના આઠમાં દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા તેમજ સુવર્ણચંદ્રક મેળવનારા તેજસ્વી…
GJ-18 મનપા ખાતેની આયુષ્માન ભારત યોજનાની શાખાની સામે સૌચાલય, અરજદારો ત્રસ્ત,…..
GJ-18 મનપા ખાતેની એમ.એસ. બિલ્ડીંગ માં મનપા દ્વારા આયુષ્માન ભારત યોજના (PMJAY) ભોંયતળિયે કાર્યરત છે, ત્યારે…
GJ-18 કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ? કે પછી વાઘેલા? નિંમણુંક પત્રમાં છબરડો વળતાં ચર્ચાનો વિષય
GJ-18 કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહની નિંમણુંક થઇ છે, ત્યારે પાછળ અટક વાઘેલા લખવામાં આવી છે,…
કેન્દ્ર સરકારની જોગવાઇઓને સંપૂર્ણપણે લાગુ કરી PPP મોડલ આધારિત પોલીસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યું
રાજયમાં રોડ પર મુસાફરોની સલામતી જળવાય, પ્રદુષણ ઘટે અને રોડનો ઉપયોગ કરતાં વાહનોની ફીટનેશની કામગીરી સંપૂર્ણપણે…
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને મુખ્ય સચિવ પંકજકુમારે ૧૭મો શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે…
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂા. ૪૮૦૦ લાખથી વધુ રકમનાં કામોને મંજૂરી અપાઈ
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ…
ભાજપનો દાવ ઊંઘો પાડવા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા પવારની ઠાકરેને સલાહ
રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી. હું મારી જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગુ…
શિક્ષણ રાષ્ટ્રનું સૌથી મોટું સંરક્ષણ છે : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર …….
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક…