નાગરિકો માટે વાહન વ્યવહાર ક્ષેત્રે ગુજરાતમાં ૮૦ ટકા સેવાઓ ઘરેબેઠાં ઓનલાઈન ઉપલબ્ધ કરાશે : વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી
વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોને ફેસલેસ સેવાઓ ઉપલબ્ધ કરવામાં , ઓટોમેટેડ…
પંજાબની આપ સરકારે લોકો માટે 1 જુલાઈથી દર મહિને 300 યુનિટ વીજળી મફત કરી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
ડિસેમ્બર 2021 સુધીના તમામ જૂના ઘરેલું વીજ બીલ માફ કરવામાં આવશે, પછી ભલે ગમે તેટલો…
કલોલ ખાતે અમિત શાહના હસ્તે તેમજ પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ-PSM હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ યોજાયો
ભારતમાં આધુનિક આરોગ્યલક્ષી અપગ્રેડેશન માટે રૂ.૬૪,૦૦૦ કરોડની જોગવાઈ કલોલ અષાઢી બીજનાં પવિત્ર દિવસે કેન્દ્રીય ગૃહ અને…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર જિલ્લામાં રૂપિયા ૨૧૦ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ૧૨૦ કિલોગ્રામ ચાંદીથી રજતતુલા કરવામાં આવી ગાંધીનગર કેન્દ્રીય ગૃહ અને…
અમદાવાદની રથયાત્રામાં વરસાદનાં અમીછાંટણાં વચ્ચે ભક્તો હિલોળે ચઢ્યા
અમદાવાદ પહેલી જ વખત ભગવાનને અસલી હીરાનું તિલક કરાયુ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી…
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં વિધાનસભાના સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ , ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત વરિષ્ઠ આગેવાનોએ મહાઆરતી કરી
અમદાવાદ આજે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં સંધ્યાએ વિધાનસભાના સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ…
આપ પાર્ટીના ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહીતના પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓ એ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કર્યા
દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ સતત વધે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના: ઇસુદાન ગઢવી અમદાવાદ આમ આદમી પાર્ટીના નેશનલ…
145 મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીને 145 કિલોનો લાડુ પ્રસાદ અર્પણ કરી કોંગ્રેસ નેતાઓએ ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ લીધા
ઢોલ-નગારા અને પરંપરાગત સાફા સાથે પદયાત્રા કરી કોંગ્રેસ દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા -અર્ચના કરવામાં આવી.…
નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું ૧૨૦૦ કરોડના ખર્ચે બે વર્ષમાં નવીનીકરણ થશે
૧૫મી ઓગસ્ટ પછી ભૂમિપૂજન કરવામાં આવશે.અલગ અલગ પાંચ કોન્ટ્રાકટરોને ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામા આવશે :…
145મી રથયાત્રામાં લોખંડી સુરક્ષા ગોઠવાશે : જવાનો બોડીવોર્ન કેમેરાથી રથયાત્રાના રૂટ પર નજર રાખશે : DGP આશિષ ભાટિયા
DGP આશિષ ભાટિયા અમદાવાદ રથયાત્રાના બંદોબસ્ત મુદ્દે DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, 145મી રથયાત્રામાં લોખંડી…
કોંગ્રેસ અગ્નિપથને લઈ આંદોલન કરશે : મોદીના જન્મદિને 1 લાખ બેરોજગાર પોસ્ટકાર્ડ લખીને મોકલશે : IYC મીડિયા ચેરમેન રાહુલ રાવ
સરકારે અગ્નિપથ યોજના દ્વારા સેના જેવી ગૌરવબંધી નોકરીનું દુષ્કૃત્ય કર્યું છે : વિશ્વનાથસિંહ વાઘેલા…
ગરીબ કલ્યાણ મેળામાં રોજગારી મેળવવા સરકારે આપેલા ગલ્લા હવે દબાણવાળા લઈ ગયા
Gj -18મહાનગરપાલિકા દ્વારા લારી-ગલ્લા દબાણ ઝુંબેશ શરૂ થઈ ગઈ છેત્યારે રિલાયન્સ ચોકડી અને ઇન્ફોસિટી પાસે લારી…
રાજુ બનગયા જેન્ટલમેન, વિદ્યાર્થી શાળામાં હાજર ન હોઇ, રાજુદાદા તેડવા ગયા
રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પોતાની આગવી કાર્યશૈલીથી હંમેશા લોકોમાં ચર્ચામાં રહ્યા છે ,ત્યારે પ્રવેશોત્સવના કાર્યક્રમ…
ભુંગળા કામથી પ્રજાત્રસ્ત, કોન્ટ્રાક્ટરો મસ્ત, તંત્ર-વ્યસ્ત, કાદવ, કિચ્ચડ સુવ્યવસ્થિત પુરાણ ન થતાં પ્રજા ત્રાહીમામ,
ગુજરાતનું કહેવાતું પાટનગરમાં ઝટકા ઝાઝા, વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે GJ-18 ખાતે ભુંગળાની કામગીરી…
GJ-18 પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા જમીન ખરીદવા પોતે ખેડૂત બન્યા…
દેશમાં ભલે અનેક કાયદાઓ, નિયમો, પરીપત્રો બહાર પડે પણ તેની છટકબારી અને તેને ધોળીને કઇ રીતે…