વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જ્ન્મદિને અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના…
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ…
GJ-18 ખાતે જુના સચિવાલય પાસે વિજળી પડી – એક કર્મચારી નું મોત
વિજળીના મોટા અવાજથી લોકોમાં ભય વ્યાપ્યો આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ GJ-18માં વિજળીના મોટા અવાજ સાથે…
Gj 18 જિલ્લાના તલાટી, મંત્રીઓ પડતર પ્રશ્નો સંદર્ભે વોટસએપ ગ્રુપમાંથી રીમુવ
આથી ગાંધીનગર જિલ્લાના તમામ તલાટી મંત્રીઓને જણાવવાનું કે તલાટી મંત્રી ઓના પડતર પ્રશ્નો બાબતે આજે મા.…
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં અન્ય રાજયોનાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અન્ય રાજ્યોના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજરોજ ભૂપેન્દ્ર પટેલ દ્વારા શપથગ્રહણ કર્યા હતાં.…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના રાજીનામાં પાછળ સંગઠનમાં મતભેદો અને વોટબેંકની રાજનીતિ જવાબદાર હોવાની ચર્ચા
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી નેતૃત્વ પરિવર્તનના મુદ્દે અનેક અટકળો ચાલી રહી હતી.સોશિયલ મીડિયામાં પણ આ…
હું અને ભુપેન્દ્ર મિત્રો છીએ હું નારાજ નથી;નીતિન પટેલ
ગઈકાલની મોટી જાહેરાત બાદ નારાજગી ના હોવાની વાત કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર…
નીતિનભાઈ જેવા અનુભવી નેતાને ચીફ મિનિસ્ટર કેમ ન બનાવ્યા : ઇશુદાન ગઢવી
ભુપેન્દ્રભાઈ પટેલ ખાલી નામના સી.એમ. હશે…
વાવોલ અન્ડરપાસ બન્યો હોટેલ લીલાનો સ્વીમીંગપુલ
gj -18 ખાતે જ્યાં જરૂરીયાત ન હતી, ત્યાં દે ઠોકમઠોક અંડરબ્રિઝ બનાવી દીધા, ત્યારે ગુણવત્તાયુક્ત…
GJ -18 કોબા ખાતે આપ પાર્ટીના પ્રચારમાં ઇશુદાન, વિજય સુવાળા પ્રચારમાં ઉતર્યા
GJ -18 ખાતે મહાનગરપાલીકાની ચૂંટણીના બ્યુંગલો વાંગવા માંડ્યા છે. ત્યારે હજુ પ્રચારમાં ક્યાં તેજી જાેવાતી નથી,…
GJ-18 કુડાસણ ખાતે કચરાના ડસ્ટબીન ક્યાં ખોવાઇ ગયાં ?
કુંડાસણમાં આવેલ શુકન સિલ્વર સોસાયટીની સામે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા ડસ્ટબીન ચોરાયાં GJ-18 માં આવેલ કુંડાસણ…
પીએમ મોદીના હસ્તે સરદારધામ ફેઝ-૨નું ઇ-લોકાર્પણ
અમદાવાદ પાસે સરદારધામ ફેઝ-૨નું રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ભવનનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર…
વિજય રૂપાણી ના રાજીનામા બાદ ગુજરાતના નવા સીએમ મનસુખ માંડવીયા બને તેવી પૂરેપૂરી શક્યતા
ખોડલ ધામ ખાતે પણ પાટીદારોએ પોતાનો નેતા આગામી સીએમ હોવો જોઈએ…
માનવમિત્ર બ્રેકિંગન્યુઝ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અત્યારે આપ્યું રાજીનામું અચાનક રાજીનામું આપતા ઘણીજ અટકળો તેજ થઈ, વિધાનસભાની…
અમદાવાદના મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા ગ્રુપમાં આવકવેરા વિભાગને રૂ.1000 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા
અમદાવાદમાં બુધવારે વહેલી સવારે પડેલી આઈ ટી ની રેડ માં સમભાવ…