ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા ૮ વિધેયકોને મંજૂરી;મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ…
મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રી એ ગ્રામજનો સાથે…
અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતો લઇ સરકાર સામે આર્થિક પેકેજ ને લઇ બાયો ચઢાવે તેવી શક્યતા
ગુજરાતમાં તોક તે વાવાઝોડું આવીને ચાલ્યું તો ગયું, પણ કરોડોનું નુકશાન કરીને નેક લોકોને ઘરબાર…
આજની પેઢીનો ગુસ્સામાં એક જ શ્લોક બોલે……
તસ્વીર માં સ્કૂલ ,શાળા, અભ્યાસ, માટે તલસતા બાળકો કાગળ,ડૂચા, કચરો , પ્લાસ્ટીક વીણી ને પેટ ભરી…
ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ કે.વી. લાઇનો ઝડપથી પૂર્વવત થશે;ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે
ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે રાજ્યમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાને કારણે ખોરવાયેલ વીજ પુરવઠા સંદર્ભે માહિતી આપતા…
નીતીન વિના, સંકુલ સુના, ડે. મુખ્યમંત્રી સાજા થઇ જાય તે માટે અનેક લોકોએ માનતા માની હતી,
ગુજરાતના ડે. મુખ્યમંત્રી નિતિન પટેલને કોરોના થતાં ૧ મહીનો જેટલું આરામ કર્યો છે. ત્યારે ક્યારેય જપીને…
બ્લેક ફંગસથી ચિંતા વધી, દવાનું ઉત્પાદન વધારાયુઃ ડો. હર્ષવર્ધન
કોરોના વાયરસની હાલ ભારતમાં બીજી લહેર ચાલી રહી છે, આવામાં ત્રીજી લહેરનો ખતરા અંગેની અગાહી કરવામાં…
કોરોનાની સારવાર બાદ કોર કમિટીમાં હાજાર રહી લાખો નાગરિકો દ્વારા શુભેચ્છા બદલ આભાર માનતા નીતિન પટેલ
કોરોનાથી મુક્ત થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સચિવાલય સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા અને કાર્યભાર સંભાળ્યો…
GJ -18 ખાતે જિલ્લા ના કોંગ્રેસી ધારાસભ્યો એ પ્રજાના હિત માટે લાખોની ગ્રાન્ટ ફાળવી
કોરોના ના સંક્રમણ સમયમાં માણસા, કલોલ, ગાંધીનગર, શહેર તેમજ તાલુકામાં કેસ નો ઉછાળો આવવાથી હોસ્પિટલોમાં જરૂરી…
સંતોષ કારક રાહત પેકેજ જાહેર નહીં થાય તો, સરકાર સામે ઉગ્ર આંદોલનની જનઅધિકાર મંચના સુપ્રિમો પ્રવિણરામની ચીમકી
સોમનાથ,અમરેલી,ભાવનગર,જૂનાગઢ,બોટાદ,રાજકોટ,મોરબી,સુરેન્દ્રનગર, અમદાવાદ,ગાંધીનગર,કચ્છ,મહેસાણા,સાબરકાંઠા,બનાસકાંઠા,અરવલ્લી, બરોડા,આણંદ,ખેડા,વલસાડ,વાપી, રાજપીપળા,સુરત,ભરૂચ અને બીજા અન્ય જિલ્લાઓમાં નુકશાની જોવા મળી છે,અમુક વિસ્તારોમાં 100 % નુકશાની…
કોરોનાની સારવાર બાદ કોર કમિટીમાં હાજાર રહી લાખો નાગરિકો દ્વારા શુભેચ્છા બદલ આભાર માનતા નીતિન પટેલ
કોરોનાથી મુક્ત થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સચિવાલય સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા અને કાર્યભાર…
સરકાર હવાઈ નિરીક્ષણ પછી જાગે અને સાગરખેડુ-ખેડુતો અને ગરીબોને ૧૦૦ ટકા વળતર ચુકવે : પરેશભાઇ ધાનાણી
વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી સરકાર સમક્ષ કરી માંગણી રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે…
તા. ૨૧ મે-ર૦ર૧ના રાત્રે ૮ વાગ્યાથી તા. ૨૮ મે-ર૦ર૧ના સવારે ૬ વાઅગ્યા સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ ૩૬ શહેરોમાં કરવાનો રહેશે; મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની…
દેશમાં બેકારીનો દર ૧૬ મેના રોજ વધી ૧૪.૫%એ પહોંચ્યા
દેશમાં આ વર્ષે ૧૬ મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં બેકારીનો દર વધીને…
વેક્સિનના જુદા-જુદા ડોઝ ખુબ અસરકારક-સુરક્ષિત છેઃ રિસર્ચ
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ભારત સહિત ઘણા દેશોમાં સામે આવી ચૂક્યા છે. તો, વેક્સિનેશનની ગતિ ક્યાંક…