સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ત્વરીત અને ઝડપી કામગીરીના કારણે ટુંકા સમયમાં આ એવોર્ડની પસંદગી શક્ય બની છે : ભાનુબેન બાબરીયા

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ…

બે જણા હથિયાર સાથે મજાક કરી રહ્યા હતા અને થયું ફાયરિંગ, એકનું મોત…

રાજ્યમાં છાશવારે વાહન ચલાવતી સમયે કરાતા સ્ટંટના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ક્યારેક સ્ટંટ કરનારને…

સિટી બ્યુટી કોમ્પિટિશન’માં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

  શહેરોના શ્રેષ્ઠ સૌંદર્ય માટે મહાનગર પાલિકા-નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અભિનંદનીય : અગ્ર સચિવ…

Amc દ્વારા તા.૮ થી ૧૦ માર્ચ  દરમ્યાન સાબરમતી ઈવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવેલ  ફુડ ફેસ્ટિવલ-૨૦૨૪ અંતર્ગત આયોજનમાં જાહેર જનતા દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળ્યો

ફુડ ફેસ્ટિવલ દરમ્યાન જાહેર જનતાએ વધુમાં વધુ લાભ લીધેલ જે બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર જનતાનો…

એબીવીપીના 40 કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા: આપ

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ખારીકટ કેનાલના નવીનીકરણના પ્રગતિ હેઠળના કાર્યની સમીક્ષા કરી,રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે

અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનીકરણના…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી આશ્રમ ખાતે ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી

અમદાવાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ…

ભરૂચ લોકસભા સીટ ઉમેદવાર ચૈતર વસાવાએ કરજણ વિધાનસભા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કર્યું,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને વોટ આપશે: ચૈતર વસાવા

અમદાવાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા હાલ સ્વાભિમાન યાત્રા…

આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે વિસાવદર વિધાનસભા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

  વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ સંગઠન મહામંત્રી…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે

*મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ અંતર્ગત ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમનું આયોજન* *** *₹1200 કરોડના ખર્ચે…

પ્રધાનમંત્રી 12 માર્ચનાં રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે

¤ પ્રધાનમંત્રી રાજસ્થાનનાં પોખરણમાં કવાયત ‘ભારત શક્તિ’નાં સાક્ષી બનશે ¤ ‘ભારત શક્તિ’ – એક ત્રિ-સેવા પ્રક્ષેપણ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે,₹1200 કરોડના ખર્ચે થશે આશ્રમનો પુનઃવિકાસ, વિશ્વ સ્તરીય સુવિધાઓથી સજ્જ હશે સ્મારક

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ અંતર્ગત ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમનું આયોજન,‘આવરણ નવું, પરંતુ આત્મા એ…

દિલ્હીના ઈન્દ્રલોકમાં નમાજ અદા કરી રહેલા યુવકોને લાત મારવા બદલ એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો

દિલ્હીના ઈન્દ્રલોકમાં શુક્રવારના રોજ નમાજ અદા કરી રહેલા યુવકોને લાત મારવા બદલ એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી માર્ચે અમદાવાદમાં, ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ ભાગનો આરંભ કરાવશે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12મી માર્ચ એટલે કે દાંડી દિવસના દિવસે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રથમ…

જો સંસ્થાઓની બરબાદી રોકવામાં ના આવી તો લોકતંત્ર પર તાનાશાહીનો કબ્જો થઇ જશે : મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામાને ભારતીય લોકતંત્ર માટે ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કોંગ્રેસે…