ભરૂચથી અંકલેશ્વર વચ્ચે બ્રીજ નંબર-502 પર અપલાઈન પર જોખમી સ્તરથી પાણી નીચે ઉતરી જવાના કારણે રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનો રદ્દ 

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર અમદાવાદ મંડળ સિનિયર પી.આર.ઓ જીતેન્દ્ર જયંત અમદાવાદ પશ્વિમ રેલવે…

શહેરનાં ૭ ઝોનના વિવિધ વિસ્તારોમાં ૧૧૩ પશુ પકડ્યા : ૧૩૩૭૯ ઘાસચારો જપ્ત : અવરોધ ઊભા કરતા છોકરાઓ સામે ગુનો દાખલ

પશુમાલિકો દ્વારા પશુ પકડવાની કામગીરીમાં અવરોધ ઉભા કરતા ત્રણ અજણયા છોકરાઓ વચ્ચે આવેલા બુમાબુમ કરતા વટવા…

નર્મદાના કેચમેન્ટ વિસ્તાર, ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડાયેલ પાણી ઉપરાંત છેલ્લા ૧.૫ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની ક્ષમતાથી બમણું પાણી એકત્ર થયું : મંત્રી ઋષિકેશ પટેલ

૧૬ સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમમાં ૨૨ લાખ ક્યુસેક જેટલું પાણીનો આવરો થતા ૧૭ સપ્ટેમ્બરે ૧૮ લાખ…

વાવોલનાં કમલાપુંજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, આંખોની તપાસ, આરોગ્યને લગતી સમસ્યા નિવારવા માનવ મહેરામણ ઉમટી પડ્યું

સેવા, ત્યાગ અને સમર્પણ ભાવથી ભારતને વૈશ્વિક ગૌરવ અપાવનાર ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી…

દેશહિત માટે મોબાઈલને હથિયાર બનાવી દેશ વિરોધી માનસિકતા તેમજ દેશ વિરોધી કૃત્યો કરનાર લોકોને ખુલ્લા પાડવાનું કામ સોશિયલ મીડિયા વોલીયન્ટર્સનું છે : કપિલ મિશ્રા

ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોન સોશિયલ મીડિયા વોલીયન્ટર્સની અગત્યની મીટીંગ યોજાઈ : આગામી લોકસભાની ચૂંટણીને લઈને સોશિયલ…

સરદાર સરોવર ડેમમાં મોટા પાયે પાણી છોડાતા હજારો નાગરિકો પુરમાં ફસાયા : માનવ સર્જીત આપત્તિમાં કોંગ્રેસે પાણીમાં ફસાયેલા નાગરિકોને મદદ કરી

સ્થાનિક આગેવાનોને પુરગ્રસ્ત વિસ્તારમાં સપડાયેલા નાગરિકો ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વૃધ્ધોને શક્ય મદદ કરવા…

સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં : ડૉ. મનિષ દોશી

કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું : માનવ સર્જીત આફત માટે જવાબદાર સરદાર સરોવર પરિયોજનાના…

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના જનસંપર્ક અધિકારી સુનિલ શર્મા ડોકટરેટ થયા

ગાંધીનગર ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી સુનિલ કુમાર શર્માએ મણિપાલ યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન વિભાગમાંથી…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ઇન્ડીયન સ્વચ્છતા લીગ સીઝન – 2નું આયોજન કરાયું

શહેરના કાંકરીયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેયર સુશ્રી પ્રતિભા જૈન તથા જાણીતા કલાકાર  મયુર વાકાણી રહ્યા…

શા માટે આપણે ભગવાન ગણેશજીની આરાધના કરીએ છીએ : ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજી

સંસ્કૃતમાં એક ઉક્તિ છે,’ પ્રસન્ન વદનમ્ ધ્યાયેત,સર્વ વિઘ્નોપ શાંતયે’ એટલે કે ‘જ્યારે તમે શાંતિમય અને ખુશીસભર…

અમદાવાદના જુદા જુદા વિસ્તારમા બાઈક ઉપર એકલ દોકલ જતી સ્ત્રીઓની રેકી કરી ચેન સ્નેચીંગ કરતા આરોપીને પકડતી એલ.સી.બી. ઝોન-૧

         આરોપી નરેશ ઉર્ફે નની અમદાવાદ અમદાવાદ શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી…

નારોલ પોલીસ સ્ટેશનના રાસાયણિક ખાતરની હેરફેરના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

વોન્ટેડ આરોપી મોહમંદહાસીમ યુસુફભાઇ શેખ અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ…

સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કદાચ વડાપ્રધાન આ બાબતથી અજાણ હશે કે પોતાનો જન્મદિવસ ઉજવવા ટર્બાઇન…

શાંતીપુરાથી બોપલ વકીલ સાહેબ બ્રીજ તરફ જતા વાહન ચાલકે ટુ વ્હીલર ચલાવનારને અકસ્માત કરતા મોત નીપજ્યું

અમદાવાદ આજરોજ તા.૧૭/૦૯/૨૦૨૩ ના સવા ત્રણ વાગ્યાના સુમારે એમ ટ્રાફીક પોલીસ સ્ટેશન અમદાવાદ  હદ વિસ્તારમાં આવેલ…

SGSTના સુરત ખાતે કોપર કોમોડીટીની ૯ પેઢીઓના ૨૧ સ્થળો ખાતે દરોડામાં રૂ. ૮૬૧ કરોડના બોગસ બિલોના આધારે રૂ. ૧૫૫ કરોડની ખોટી વેરાશાખ પકડી ત્રણ વેપારીઓની ધરપકડ

સુરતનાં ૩ વેપારીઓ કપિલ હુકમીચંદ કોઠારી, ધર્મેશકુમાર પ્યારચંદ કોઠારી અને હિતેષ પ્યારચંદ કોઠારીની ઘરપકડ,ત્રણેય ઇસમોને નામ.…