Gj ૧૮ મહાનગરપાલિકા નું ઢોર ડબ્બો કે કતલખાનું?? જુવો વીડિયો, ફોટો,૧૮ ગાયો મૃત્યુ પામેલી છે,
Gj-૧૮ મહાનગરપાલિકાનો આજરોજ છબરડો બહાર આવ્યો હતો, લોહાણા સમાજ દ્વારા ગાયો ને ચારો ખવડાવવા આવેલ…
તસ્વીરમાં દેખાતા અને મચછરજન્ય રોગો સામે પંપ ચલાવતા કર્મચારી નથી , નગરસેવક છે, અપના હાથ જગન્નાથ,
સેકટર-૨૪ ખાતે છેલાં ઘણા સમય થી મછ્રરજન્ય રોગ નો ઉપદ્રવ વધી ગયો હતો બીમારી ના કેસ…
ધંધુકા રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું કામ કોન્ટ્રાક્ટ મુજબ 11 માસની જગ્યાએ ચાર વર્ષ થવા છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઓવરબ્રીજનું કામ આશિષ બ્રિજ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડને…
રાજ્યમાં આજે ભારે વરસાદના કારણે SEOC, ગાંધીનગર ખાતે ઈમરજન્સી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ- રાહત કમિશનર શ્રી આલોક પાંડે
રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્ય માં આજે ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી શ્રી…
નવસારીમાં રાંધણ ગેસના બાટલા તણાયા
નવસારીમાં 9 ઈંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તા પર પાણી હોવાના કારણે શહેરના મુખ્ય…
“અમારા માણસોએ લંડનમાં તમારા પુત્ર દેવ પારેખનું અપહરણ કર્યુઁ છે, દિકરો જીવતો જોઈતો હોય તો 85 લાખ રૂપિયા આપી દેજો”
ગુજરાતીઓને સૌથી વધુ વિદેશમાં સેટલ્ડ થવાનો અભરખો હોય છે. પરંતુ હકીકત એ પણ છે કે, વિદેશી…
બાળકને પેટમાં દુઃખતું હતું , ભુવાએ ચીઠ્ઠી બનાવી દીધી, ત્રીજા દિવસે બાળકનું મોત
હાલના આધુનિક યુગના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે. કેટલાક લોકો તબીબી સારવાર કરાવવાના બદલે ભગત…
શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ અને હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ
ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની…
આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા કરશે મેઘતાંડવ
હાલ સૌરાષ્ટ્રમાં મેંઘતાંડવ થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લઈને બેઠા છે…
ડો. જુપલ્લી રામેશ્વર રાવને લંડનમાં ગ્લોબલ સેફ્ટી સમિટ ઈન્ટરનેશનલ એવોર્ડ્સથી સન્માનિત કરાયા
માયહોમ ગ્રુપના વડા ડો. જુપલ્લી રામેશ્વર રાવને શુક્રવારે (21 જુલાઈ) UK પાર્લામેન્ટ હાઉસ ઓફ લોર્ડ્સ, લંડનમાં…
2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ભૂપેન્દ્ર પટેલ સરકારે PM મોદીના સપનાને કરી દીધું પૂર્ણ
પાણીના સંવર્ધનની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્નના ભાગરૂપે, એપ્રિલ 2022ના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
બંને બાપ-દીકરાને કાયદાનું ભાન પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે : હર્ષ સંઘવી
20 જુલાઈનો દિવસ અમદાવાદ માટે એક મોટો કાળો ધબ્બા સમાન બની ગયો છે કારણ કે આ…
જો મંદિર નવી પેઢીએ સંભાળવું હોય તો તેમને તાલીમ આપો : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે આપણી નવી પેઢીને મંદિરો દ્વારા શિક્ષણ આપવું પડશે,…