રોડ, રસ્તા પર ગમે ત્યાં મૂકેલા હોર્ડીંગ્સ બોડો હવે સર્કલ ઉપર લાગી જતાં…
સુરત જેવી ઘટના માણસા તાલુકાના અમરાપુર ગામે લીંબોદરા ની દીકરી નું ગળું કાપી હત્યા કરવાના પ્રયાસ…
ઔડા અઘ્યક્ષ લોચન સેહરા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ.૧૩૫૬ કરોડની આવક તથા રૂ.૧૨૧૦ કરોડ ખર્ચના અંદાજો રજૂ કરાયા
અમદાવાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ ૨૮૬…
જયરાજસિંહ પરમાર સાથે NSUI અને યુથ કોંગ્રેસમાં 150 બીજા હોદ્દેદારો કાલે ભાજપનો ખેસ પહેરશે
અમદાવાદ કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે આખરે જાહેરાત કરી દીધી છે કે, તે મંગળવારે બીજેપીમાં…
કૉંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમારના મંગળવારે સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં સુપ્રભાતમ
ગાંધીનગર મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના…
કૉંગ્રેસના લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ સોમવારે સી.આર.પાટીલના વરદ હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે
કૉંગ્રેસના લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ પાર્ટીમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
*રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપતી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ જાહેર…
આવનાર દિવસોમાં ગુજરાતમાં હેરિટેજ અને બોર્ડર ટુરિઝમના નવીન આયામો વિકસાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પ્રવાસન સ્થળો, યાત્રાધામોના વિકાસ તેમજ નવા પ્રવાસન આકર્ષણો ઉભા કરવાની જે…
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ : 38 દોષિતોને ફાંસી – 11ને આજીવન કેદની સજા
અમદાવાદ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવી…
ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર યુ – ટ્યુબ પર લીક કરાયા
નવનીત પ્રકાશનમાં પેપર છપાય છે તો તે પણ ચર્ચાનો વિષય ગાંધીનગર ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી…
SGST વિભાગ દ્વારા ૪૨ કોટન જીનીંગ મીલ અને ઓઇલ મીલ વેપારીઓના સ્થળોએ ઇન્સ્પેક્શનની કાર્યવાહી
અમદાવાદ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમયાતરે જુદી-જુદી કમોડીટીમાં સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસ તેમજ માર્કેટ ઈંટેલિજંસ આધારીત ટેક્ષનુ…
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આંતરિક વિવાદના કારણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું
હવે કોંગ્રેસના નેતા જયરાજસિંહ ભાજપમાં જાય તેવી અટકળો તેજ, તેવો દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રીના સંપર્કમાં છે…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોન અને પશ્ચિમમાં દબાણ – બાંધકામો દુર કરાયા
અમદાવાદ વીરાટનગર વોર્ડમાં વિરાટનગર ચાર રસ્તા થી એસ.પી.ઓફીસ સર્કલ સુધીના મુખ્ય ટી.પી રસ્તા પરના ટ્રાફીકને અડચણરૂપ…
ખેડૂતો પાસેથી ચણા, તુવેરની ટેકાના ભાવે ખરીદી ૯૦ દિવસ સુધી કરાશે : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
ગાંધીનગર રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં…
રાહુલ ગાંધી 22થી 25 ફેબ્રુ.નાં રોજ દ્વારકા ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં ભાગ લેશે
અમદાવાદ રાજકીય સૂત્રો દ્વારા માહિતી મળી છે કે રાહુલ ગાંધી આગામી 22થી 25 ફેબ્રુઆરીના રોજ…