મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં પાવરફુલ નિર્ણયો વાંચો
*રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજા તા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં…
થોળ પક્ષી અભયારણ્યમાં વિશ્વ જલપ્લાવિત દિવસે યાયાવર કુંજ પક્ષીની ગતિવિધિ જાણવા ઉપકરણથી સજ્જ કરાયું
થોળ પક્ષી અભયારણ્ય તેની પક્ષી વિવિધતા માટે જાણીતું છે અને તાજેતરમાં જ તેને રામસર સાઇટ તરીકે…
રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. ૯૧ કરોડ મંજૂર :કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી
¤ કોર્ટ બિલ્ડિંગ અને જ્યૂડીશીયલ ઓફીસર્સ સહિત સ્ટાફના રહેણાકોનો અદ્યતન સુવિધાથી સજજ કરાશે ¤ હિંમતનગર જિલ્લા…
રાજ્યના ગરીબ પરિવારોને સહાયરૂપ થવા આગામી સમયમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે : પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી
*રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો* Ø દેશના નાગરિકો માટે સર્વગ્રાહી- સર્વસમાવેશક અંદાજપત્ર રજૂ કરવા બદલ…
પોલીસ સેવાને વધુ સરળ બનાવવા માટે ખરીદી કરેલા ટુ- વ્હીલર – બોલેરો ગાડી મળી કુલ- ૯૪૯ વાહનોનું ફલેગ ઓફ ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીના હસ્તે ગાંધીનગર ખાતેથી કરાયો
: ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી : • શાંતિ ઝંખતી ગુજરાતની ખમીરવંતી પ્રજાએ પણ…
ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ
……………… આજે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજ્યની…
GJ-18 જિલ્લા, શહેરોમાં ગેરકાયદે મીનરલ પાણીનો વેપલો,
GJ-18એવા જિલ્લા, તાલુકા, ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં બેફામ મીનરલ વોટરનો વેપલો શરૂ થઇ ગયો છે. ત્યારે નામ…
GJ-18 કલોલ બાર એસો. દ્વારા કોર્ટમાં ફીઝીકલ કેસો ત્વરીત શરૂ કરવા ફાઇલીંગ સમયમાં વધારો કરવા માંગ
GJ-18 કલોલ બાર એસોના પ્રમુખ સમરસિંહ ડી. ચાવડા દ્વારા પાઠવેલ પત્રમાં ઇન્ચાર્જ પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજને…
રીટાયર્ડ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉચ્ચ હોદ્દો મેળવવા પાછળથી કજીયા ન થાય તે માટે વખાણ ના ભજીયા તૈયાર કરતા IAS કોણ?
ગુજરાતનું સચિવાલય હવે IAS માટેનું ઘરડા ઘર બની રહ્યું છે, ત્યારે રિટાયડ બાદ પણ અભીભી મે…
મન કી બાત કાર્યક્રમ બાદ દલિત પરિવારને ત્યાં ભોજન લેતા નગરસેવક
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો. ત્યારે રવિવારના રોજ કોલવડા…
GJ-18 ખાતે હત્યાકાંડ મામલે કડક પગલાં ભરવા માલધારી સેના વીએચપી બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું જુઓ વિડિયો
સ્વ. કિસન ભરવાડ ની ઘાતકી હત્યા અનુસંધાનેઆજરોજ કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવીને કડકમાં કડક સજા કરવા તથા…
મારે દુનિયા ને નવું કશું શીખવવાનું નથી, સત્ય અને અહિંસા અનાદિ કાળથી ચાલ્યા આવે છે ઃ મોહનદાસ કરમચંદ ગાંધી
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ની એ કમનસીબ ઘટના કાયમના માટે હિન્દુસ્તાનના ના ઇતિહાસ માં કલંકિત સાબિત થઈ.…
અમીત શાહ આજે રીવરફ્રન્ટ ખાતે મહાત્મા ગાંધીના ભીતચીત્રનું અનાવરણ કરશે.
અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ઉતરપ્રદેશનો ચૂંટણી પ્રચાર પ્રવાસ પુરો કરીને આજે અમદાવાદમાં છે. તેઓ પોતાના…
પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા નગરજનોના ભઈલાઓના બેન બન્યા શૈલાબેન
કોરોનાની મહામારી બાદ મનપાની ચૂંટણીમાં ભાજપને ૪૧ સીટો મળી છે, ત્યારે મોટાભાગના વોર્ડમાં પેનલ જીતી છે…
GJ-18 માં જે ગામો મનપામાં સમાવેશ કરવામાં આવ્યા તેનો ટેક્સ અધધ..
GJ-18 મનપાનો વિસ્તારમાં નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે વિકાસથી હજુ પણ વંચિત રહેલા ગામોમાં…