2021-2022ના કાયદાને કારણે દિલ્હી સરકારને રૂ. 2 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે : CAG રિપોર્ટ
નવી દિલ્હી દિલ્હીમાં નવી રચાયેલી ભાજપ સરકાર, આમ આદમી પાર્ટી અને તેમના દસ વર્ષના શાસનને…
ગૌતમ અદાણીએ આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી
આસામ આસામમાં મંગળવારે બે દિવસીય બિઝનેસ સમિટની શરૂઆત થઇ હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ…
મધ્યપ્રદેશમાં અદાણી ગ્રુપ 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
મધ્યપ્રદેશ અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની…
લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરીનો માહોલ સર્જાયો.. 60 લોકોને ઝાડા-ઉલટી, તમામને સારવાર બાદ રજા આપી
અમરેલી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામમાં લગ્ન પ્રસંગે ગંભીર ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના…
બાંગ્લાદેશથી માતા બે દીકરી સાથે અમદાવાદમાં દેહવિક્રયમાં ધકેલાઇ.. 14 વર્ષની દીકરીને 7 માસનો ગર્ભ; ગર્ભપાત શક્ય નહિ
અમદાવાદ એક તરફ વિકસિત દેશ અમેરિકા પોતાના દેશમાંથી લાખો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાથકડી અને સાંકળોથી…
ચીખલીમાં પકોડીના પૈસા માટે યુવકની હત્યા… બે સગીર આરોપીઓને પોલીસે ઝડપ્યા
નવસારી નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પકોડીના પૈસા ચૂકવવાની…
વેજ બર્ગરનો ઓર્ડર કર્યો, ઘરે આવ્યું નોનવેજ બર્ગર.. મેકડોનાલ્ડ્સે ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકની માફી માગી
રાજકોટ રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ગ્રાહકને વેજ…
સુરતમાં બૂટલેગરો બેફામ, નિર્દોષની હત્યા, 10ની ધરપકડ
સુરત સુરત જિલ્લાના કોસંબામાં બુટલેગરના આતંક બાદ સુરત શહેરના વેલંજામાં બુટલેગરનો આતંક જોવા મળ્યો છે.…
કોંગ્રેસી સજ્જન કુમારને 40 વર્ષે આજીવન કેદની સજા ફટકારવામાં આવી
નવી દિલ્હી દિલ્હીમાં 1984નાં શીખ વિરોધી રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન…
પોરબંદર-દ્વારકા હાઈવે પર અકસ્માતમાં 2નાં મોત
કુછડી પોરબંદર-દ્વારકા હાઈવે પર કુછડી ગામ નજીક સોમવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો…
Breking News : ગુજરાત જાહેર સેવા આયોગ આગાઉ જાહેર કરેલી બે પરીક્ષાઓ રદ કરી છે
Breking News : ગુજરાત જાહેર સેવા આયોગ આગાઉ જાહેર કરેલી બે પરીક્ષાઓ રદ કરી છે …
વડોદરાની ઝાયડસ હૉસ્પિટલે સફળતાપૂર્વક ૩ વર્ષ પૂર્ણ થયાના માનમાં દર્દીઓ માટે ખાસ ગરબા રમઝટનું આયોજન કર્યું
વડોદરા દર્દીઓના રોગનાં નિદાનથી લઈને તેમને સ્વસ્થ જીવનની ભેટ આપી ઘરે મોકલવા સુધીની જવાબદારી જે તે…
PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે : 2 માર્ચે સાસણ અને 3 માર્ચે સોમનાથ જશે; સિંહદર્શન બાદ મહાદેવનાં દર્શન કરશે, સોમનાથમાં વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
નવી દિલ્હી લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન…
IPS અધિકારીએ 250 જેટલા પોલીસ કર્મચારીઓને દંડ ફટકાર્યો
અમદાવાદ અમદાવાદના એક IPS અધિકારીએ લગભગ 250 જેટલા પોલીસ કર્મચારીઓને પરેડમાં નહીં ગયા હોવાથી…
FIR પહેલાં તપાસ જરૂરી નથી, સુપ્રીમ કોર્ટનો આદેશ સરકારી કર્મચારીઓ માટે કેવી રીતે મોટો ફટકો
નવી દિલ્હી તાજેતરના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ આવતા કોઈપણ…