ટેન્કરથી પાણી પૂરું પાડવાની સરકારી જાહેરાત જ દર્શાવે છે કે પાણી માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયા ક્યાં સગેવગે થઇ રહ્યા છે? : ગુજરાત કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી
ગુજરાતમાં વોટર સપ્લાય અને સેનિટેશનના કરોડો રૂપિયાની ફાળવણી વચ્ચે રાજ્ય સરકારની ખુદની પોલ ખોલતી જાહેરાત અમદાવાદ…
ઝાયડસ હોસ્પિટલે ઇતિહાસ સર્જયો : ગુજરાતમાં એકસાથે લિવર અને કિંડની ટ્રાન્સપ્લાન્ટ તથા એક્યુટ લિવર ફેલ્યોર ધરાવતાં દર્દીનું અલગ બ્લડ ગ્રુપ વાળા લિવિંગ લિવર ડોનર દ્વારા સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ
ઝાયડસ ના ડોક્ટર્સની ટીમે આ જટિલ સર્જરી નોંધપાત્ર રીતે 8-કલાકનાં સમયગાળામાં સફળતાપૂર્વક પૂર્ણ કરી ,…
નશામાં ડફલી પતિએ નવજાત બાળકને છીનવી પત્નીને તગેડી મુકતા ૧૮૧ અભયમની ટીમે સંસાર તૂટતો બચાવ્યો
ગાંધીનગરના એક ગામની પરિણીતાએ દારૂડિયા પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને પતિની નજર સામે જ આપઘાતનો પ્રયાસ…
ગુજરાત રાજ્યમાં ૯ મી સપ્ટે. શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
આ અવસર નો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈ કોર્ટ માં કાનૂની સેવા સત્તા…
તમારું લાઈટ બિલ ભરી જજાે, વીજ કપાઈ જશે, ટેક્સ ભર્યો નથી, ભરી જશો, આવા અનેક ફોનો કરીને ગ્રાહકોને લૂંટતા ભેજાબાજાે
બીઓઆઇમાં નોકરી કરતા ક્લાર્કને એયુ ફાઇનાન્સ બેંકમાંથી બોલુ છુ કહી કઇ સમસ્યા હોય તો જણાવો કહેતા…
શહેરમાં ઇલેક્ટ્રીક વાહનો ખરીદી બાદ અનેક લોકોની સબસીડી ના મંજૂર, અનેક વાહન ચાલકો ટેન્શનમાં
એકતરફ દેશભરમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસ થાય છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આવા…
સનાતની સંતો હવે સ્વામીનારાયણ સંપ્રદાય સામે લડી લેવાના મૂડમાં, 14 મુદ્દાઓના ઉકેલની માંગ કરી
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાયા છે. પરંતું સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે સંતો-મહંતોનું મહાસંમેલન યોજાયું છે.…
શહેરમાં ખાલસા, બિનવિવાદી પ્લોટો, શરત ભંગ થયેલી અનેક સરકારી લફરાવાળી જમીનોમાં નેતાઓનો ડોળો
રીગ્રાન્ટ કરેલ જમીનની કબજાકિંમત નિયતસમયમાં ભરપાઇ ન કરનાર કબજેદાર અથવા તેમના વારસદારો જાે આવા અનધિકૃત ધારણ…
આ કોઈ રેસ્ટોરન્ટ, હોટેલ, ઢાબા નથી, દરેક વ્યક્તિ માટે વિના મૂલ્યે ભરપેટ ભોજન
અમદાવાદ એક એવું શહેર છે જેમાં ખિસ્સામાં જેટલા નાણા અને બજેટ હોય તે પ્રમાણે ઘર ,ભોજન…
પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન :શિક્ષણ સર્વગ્રાહી હોવું જોઈએ :ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
અમદાવાદ શિક્ષણનો હેતુ એવી વ્યક્તિઓનું સર્જન કરવાનો છે કે જેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે ખીલ્યું હોય,એવી શાંતિમય વ્યક્તિઓ…
જો સનાતન ધર્મને ડાઉન કરીને નિર્ણય લેવામાં આવશે તો સનાતન ધર્મના સંતો ક્યારેય નિર્ણય સ્વીકારશે નહીં : ઋષિ ભારતી બાપુ
શિવાનંદ આશ્રમમાં યોજાયેલી બેઠકમાં આખરે સાળંગપુરના ભીંતચિત્રો વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. આવતીકાલે સવારે સૂર્યોદય પહેલાં…
સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રોનો આવ્યો અંત : તિલક અને ગ્રંથ સહિત 11 સનાતની ઠરાવો પર સાધુ-સંતો અડગ
VHP તથા સ્વામિનારાયણ વચ્ચે મહત્વની મિટિંગ થઈ હતી અમદાવાદ સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિત્રો મુદ્દે ચાલી…
આઠ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિ વર્ષ 2021-22 દરમિયાન વધીને રૂ. 8,829.16 કરોડ થઈ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે આઠ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર…
પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને ઉધના વચ્ચે ત્રીજી લાઇન શરૂ : સુમિત ઠાકુર
અમદાવાદ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે મુખ્ય લાઇન ટ્રાફિક અને ઉધના-જલગાંવ…
છેલ્લા ૫ માસમાં બી.આર.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ. મળી કુલ ૨૫૯ અકસ્માત અને ૧૩ વ્યકિતઓના મૃત્યુ
અમદાવાદના રોડ પર ફરતી એ.એમ.ટી.એસ તથા બી.આર.ટી.એસ.ની પરિવહન સેવાની બસો “ફરતાં યમદુત” સમાન ! : શહેઝાદ…