સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવશે: પ્રહલાદ જોશી
સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવી રહ્યું છે, જેમાં 5 બેઠકો છે,…
દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં આગથી 63 લોકોનાં મોત
દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીના શહેરી વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં…
OBC સમાજના ઉજજવળ ભવિષ્ય તરફની દોડ : હેમરાજભાઈ પાડલીયા
વાદ નહીં, વિવાદ નહીં, સૌનો વિકાસ, ૨૭% અમલ બાદ ગુજરાતમાં ખુશીનો માહોલ ઃ હેમરાજભાઇ પાડલીયા…
GJ-18 સિવિલ ખાતે પાર્કિંગની સમસ્યા વકરી, એમ્બ્યુલન્સ ૧૦૮ ને જવાના ફાફા, ટ્રાફિક પોલીસ હવે અહીંયા ફરફરીયા પકડાવો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલની પાસે વિશાળ મેદાન હોવા છતાં પાર્કિંગનું યોગ્ય રીતે આયોજન નહી કરવાથી કાર, રીક્ષા…
એક જજમેન્ટ સામે ૩૦ કેસ નવા જેવો ઘાટ, GJ-18 કોર્ટમાં ૪૦ હજારથી વધુ કેસ પેન્ડિંગ, સૌથી વધુ ૨૭૦૦૦ ક્રિમિનલ કેસ
દેશભરની અદાલતોમાં પેન્ડીંગ કેસોના ઝડપી નિકાલ માટેના પ્રયાસો હાલ થઇ રહ્યા છે ત્યારે ગાંધીનગરના જિલ્લા અને…
ગુડાની આઠ વર્ષથી બનેલી દુકાનના શટરો ક્યારે ખુલશે?
ગુડાની દુકાનોની ઘણી ખરી હરાજી થઈ, પણ એક ચાલુ થઈ નથી ,ત્યારે ગુડા દ્વારા જ્યાં દુકાનો…
પીડીપીયુના સર્વિસ રોડ ઉપર દબાણનો રાફડો, ટ્રાફિકની સમસ્યા વકરી , મનપા દબાણો અહીંયા હટાવો
Gj- 18 મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરીને કહેતી હોય છે કે આટલા દબાણો હટાવ્યા, પણ…
માણસાના આનંદી માના વડલે શંકર ભગવાને રુદ્રાક્ષથી જળવામાં આવ્યા
શિવ કા દાસ ,કદી ન રહે ઉદાસ, ત્યારે માણસાના આનંદી માના વડલે શંકર ભગવાને રુદ્રાક્ષથી જળવામાં…
મેયર ,ડેપ્યુટી મેયર, ચેરમેનની મુદત હવે છ મહિના બાકી ,નગર સેવકો અત્યારથી શોગઠા ગોઠવવા કાંકલુદિ, વાલી – વાલી થી પદ લેવા નૌટંકી શરૂ
ગુજરાતનું કહેવાતું GJ- 18 મહાનગરપાલિકાના હોદ્દેદારોની મુદત પૂર્ણ થવામાં હવે છ મહિના જેટલો સમય બાકી છે,…
નરેન્દ્ર મોદી આગામી તા. ૧૭ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ કરાવશે : કેન્દ્ર સરકાર હવે ૧૮ પ્રકારના કારીગરોને રૂ. ત્રણ લાખ સુધીની લોન જામીનગીરી વિના આપશે
વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે પીએમ વિકાસ યોજનાના કાર્યક્રમો યોજાશે : નાના કારીગરોના કૌશલ્યને…
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ ટ્રેક બેડનું બાંધકામ સુરત ખાતે શરૂ
અમદાવાદ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેકનું કામ શરૂ થયું. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ…
સારંપુરમાં ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવાયા, વિવાદ
એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાય…
એક સર્વે, 44 ટકા લોકોનું કહેવું છે કે, રાહુલ ગાંધીની છબીમાં સુધાર આવ્યો છે
વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જનતા પાસે કોંગ્રેસ નેતા…
યુક્રેને ડ્રોન વડે રશિયન એરપોર્ટને નિશાન બનાવ્યું
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેને ડ્રોન વડે રશિયન એરપોર્ટને નિશાન બનાવ્યું…