રાજ્ય સરકારના કાયદા વિભાગે 178 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની બદલીના આદેશ આપ્યા

કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગાંધીનગર કાયદા વિભાગ દ્વારા આવા પ્રોબેશન પૂર્ણ થયાના 115 સરકારી વકીલોના હુકમો…

રાજ્યના ૧૧૫ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો કરાયા

કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર) માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે…

ઘરફોડ ચોરીના ૩ ગુન્હાઓ શોધી કાઢતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

  અમદાવાદ અમદાવાદ શહેરના મોટેરા ખાતે ગઇ તા.૨૨/૦૪/૨૦૨૨ ના રોજ બપોરના કલાક ૧૨/૩૦ વાગ્યાથી રાત્રિના કલાક…

દિલ્હી ખાતેના ત્રણ પો. સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ ત્રણ ફોરવ્હીલર સાથે ત્રણ ઇસમોને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

આરોપી ભરતભાઇ પટેલ , મહેન્દ્ર યાદવ , મોહંમદનિયામુદ્દીન મોહંમદ ઇસ્લામ ત્રણ ચોરીના વાહનો મળી કુલ રૂ.૨૩,૦૦,૦૦૦/…

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના : AMCની બેઠકમાં અમદાવાદ માટે પ્રી-મોનસુન એક્ટીવીટી તથા મહત્વના સૂચનો અપાયા

ગાંધીનગર/અમદાવાદ ગાંધીનગર ખાતે રાહત નિયામક સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી,…

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બંને બાજુએ રિવર ક્રુઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર,…

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ દેશના તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આરોગ્યલક્ષી ચર્ચા હાથ ધરી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી નિમીષાબેન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રેલ્વે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાશે : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૮મી જૂને “પોષણ સુધા યોજના”નો રાજ્યના તમામ આદિજાતિ વિસ્તાર જિલ્લાઓમાં વ્યાપ વધારાશે…

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ તેમજ અ.મ્યુ.કો. ના સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ

સફાઈ કામદારોને સુરક્ષાકીટનું વિતરણ પણ રાજ્યપાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરને વધુ હરિયાળું બનાવવા…

ગુજરાતમાં ભાજપને માત્ર ૭૦ બેઠક મળશે તેવા આંતરિક સર્વેથી ગભરાયેલ, ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપર પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર

    સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપથી કોંગ્રેસ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, તે ફક્ત…

આમ આદમી પાર્ટી 15 જૂનથી ગુજરાતમાં વીજળી આંદોલન શરૂ કરશે : આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયા

  આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા , નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી…

કમાવા માટે નહીં, લોકોના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક જ્યૂસ વેચતા દાદા, પૈસા આપે આપે કે ના આપે સ્વાસ્થ્યની સેવા કરવાની

આ વાત છે એક ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરના એક એવા વૃદ્ધની જેઓ આજના મોંઘવારીના યુગમાં…

આમ આદમી પાર્ટીનું 850 પદાધિકારીઓનું સંગઠન આજે જાહેર કરાયું : ગુજરાત રાજ્ય પ્રભારી સંદીપ પાઠક

ઇસુદાન ગઢવીને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા આમ આદમી પાર્ટીના…

ગામડાઓના વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ

અમિત શાહની ઉપસ્થિતિમાં આણંદ ખાતે ઈરમાનો ૪૧મો દીક્ષાંત સમારોહ સંપન્નઃ ૨૫૧ છાત્રોને પદવિ એનાયત કરાઇ …..…

રાજ્યમાં મોટા પાયે યુરિયાનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી   યુરિયા, જે ખેડૂતોને ₹6 માં ઉપલબ્ધ છે, તે…