ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં નાગરિકતા સુધારા વિધેયક રજૂ કરી, સંસદમાં બહુમતીથી થયો પસાર   

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આજે સવારે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડો રજૂ કર્યો હતો જે 293…

કોંગ્રેસની વિધાનસભા કૂચ પર પાણીમારો, પોલીસ વાહન પર પથ્થરમારો ,અમિત ચાવડા સહિતના નેતાની અટકાયત

આજથી ત્રિદિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થાય છે ત્યારે કોંગ્રેસ વિધાનસભા અંદર અને બહાર સરકારને ઘેરવા પ્રયાસ…

ભ્રષ્ટ નેતાઓને કારણે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે : સુબ્રમણ્યમ સ્વામી

ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ બળાત્કાર અંગે મોટું નિવેદન…

જવાને પોતાના જ કંપની કમાન્ડરની હત્યા કરીને આત્મહત્યા કરી

સેનાના જવાનો વચ્ચે ફરી એક વખત હિંસક અથડામણ થઈ હોવાની જાણકારી મળી છે. રાંચીમાં ખેલગામ સ્થિત…

અમિત શાહે કલોલના કેન્દ્રીય ગૃહમંત્રીએ 38 દિવ્યાંગ બાળકોને પ્લેનમાં મુસાફરી કરાવી સંસદના દર્શન કરાવ્યા

ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કલોલની સરકારી શાળામાં અભ્યાસ કરતા 38 જેટલા…

લોન….લોન……જો જો લેતા નહીં, આટલું તગડું વ્યાજ ચૂકવવું પડશે

પગાર મળતા જ પરત કરવાના વાયદે મળતી ઉધાર એટલે કે પે ડે લોન પર અમેરિકાના 15…

પ્રજા માટે બન્યા વિરોધપક્ષના નેતા ટ્રાફિકમામા

વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઘણી વાર અલગ અલગ રૂપમાં જોવા મળે છે. તેઓ સામાન્ય વ્યક્તિની જેમ…

બિનસચીવાલય ભરતી વિવાદઃ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ, આપ્યું કોલેજ બંધનું એલાન

વિવાદનો પર્યાય બનેલી બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવાની માગ સાથે હજુ પણ વિરોધ યથાવત છે. ત્યારે…

ઉન્નાવની સળગાવી દીધેલી બળાત્કાર પીડિતા યુવતીનું મોતઃ દેશભરમાં આક્રોશ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોતને અત્યંત દુ:ખદ ગણાવતા ઉમેર્યું હતું કે, પીડિતાનો…

ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાનઃ 20 બેઠક પર થઇ રહ્યુ છે મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 20 સીટ પર આજે મતદાન શરૂ થઈ ગયું છે. જમશેદપુર પૂર્વી…

જઘન્ય બળાત્કારનો સિલસિલો યથાવતઃ બુલંદશહેરમાં સગીરા સાથે રેપનો વીડિયો વાઇરલ

ઉન્નાવના ગેંગરેપના સમાચારની હજુ તો શાહી પણ સુકાઇ નથી ત્યાં ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં 14 વર્ષની એક…

કેવા હોય છે નિર્દયી લોકો.. પોતાની બિમાર પત્નીને પણ જિવતી દફનાવી દેતા હશે…!

નોર્થ ગોવાના બીચોલીમ તાલુકાના નરવેમ ગામમાં એક માણસે પોતાની બીમાર પત્નીને જીવતી દાટી દીધી હતી. તિલ્લારી…

LRD ભરતીમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કરી જાહેરાત….? જુઓ…

ગુજરાત સરકાર દ્વારા LRD દ્વારા લેવામાં આવતી ભરતી પરીક્ષાઓમાં 20 ટકા વેઈટીંગ લીસ્ટ બનાવવાની જાહેરાત કરી…

હૈદરાબાદ ગેંગરેપ : પોલીસ અથડામણમાં ચાર આરોપી કરાયા ઠાર

હૈદરાબાદ ગેંગરેપના ચારે ચાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોવાની જાહેરાત કરાઇ હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું…

બિન સચિવાલય પરીક્ષાઃ વિવાદનો આખરે અંત, સરકારે SITની રચના કરી ફીંડલું વાળ્યું

બિનસચિવાલયની પરીક્ષા કૌભાંડની યોગ્ય તપાસ અને પરીક્ષા રદ્દ કરી ફરીથી લેવાની માંગ સાથે રાજ્યભર સેંકડો પરિક્ષાર્થીઓએ…