ડાકુ પંચમસિંઘનું હ્રદય પરિવર્તન..રાજયોગી બનીને વિતાવી રહ્યા છે જીવન

ભારતના ઇતિહાસમાં વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિના નામથી તો સૌ પરિચિત છે પણ આવો જ એક ચહેરો…

દેશમાં અનેક મુખ્યપ્રધાનો પણ ભુતકાળમાં રહી ચુક્યા છે અલ્પ સમયના CM..

મહારાષ્ટ્રના મહાભારતમાં મંગળવારે ફરી એક નવો વળાંક આવ્યો. શનિવારે વહેલી સવારે મુખ્યમંત્રી પદના શપથ લઈને ભારતના…

સ્ટેશનરી માર્ટમાં મળતું વ્હાઇટનર પણ વપરાય છે નશીલા પદાર્થમાં..

નશાના રવાડે ચઢેલા લોકો કેટલી નિમ્ન કક્ષાનો નશો કરતા થયા છે તેનો અજુગતો કિસ્સો બાપુનગર બન્યાનું…

તમે પણ જાણવા માંગતા હશો જ કે, આ આકાશમાં ઉડતું વિમાન કેટલી માઇલેજ આપે છે !

જ્યારે પણ કોઈ વ્યક્તિ વાહન એટલે કે બાઈક, કાર કે પછી સ્કૂટર ખરીદે છે ત્યારે તે…

સ્ત્રી સમસ્યાઃ શું તમે જાણો છો ?? ગર્ભધારણ બાદ કેમ થાય છે વોમિટ..

આપણે સૌ જાણીએ છીએ કે સાયન્સ અનુસાર જ્યારે પણ કોઈ મહિલાગર્ભવતી બને છે ત્યારે તેના શરીરની…

અહો આશ્ચર્યમ્.. મોઢામાં મોટરસાઇકલના ટાયર સાથે જીવી રહેલો લુપ્તપ્રાય પ્રજાતિનો મગર    

  મુક્તપણે ફ૨વું બધાને જ ગમતું હોય છે. પછી એ મનુષ્ય હોય કે પ્રાણી, હાથ-પગ પણ…

સફેદ વાળ ન થાય તેવો એક રામબાણ ઈલાજ જાણો…..

આયુર્વેદમાં વાળ માટે અરીઠા, આંમળા અને શિકાકાઈને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર આંમળા વાળને…

શરદ પવાર ઇશારો કરશે તો BJP ખતમ: નવાબ મલિક

એનસીપીના નેતા નવાબ મલિકે ચેતવણીના સૂરે કહ્યું હતું કે શરદ પવાર ઇશારો કરે તો મહારાષ્ટ્રમાં ભાજપનું…

મહારાસ્ટ્ર પોલિટિકલ ડ્રામા : દેવેન્દ્ર ફડનવીસ બન્યા પુનઃ મુખ્યપ્રધાન NCPએ આપ્યું સમર્થન

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે અને આ વળાંકે સૌને ચોંકાવી દીધાં છે.  આજે દેવેન્દ્ર ફડણવીસએ…

BRTS અકસ્માત : NSUIએ બસો અટકાવી કર્યો વિરોધ

પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. અકસ્માત પછી ડ્રાઈવર બસ…

વાઈફાઈનું આખું નામ ખબર છે..?, જાણો…

વર્તમાન સમયમાં મોબાઈલધારક તેમજ કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા લોકો વાઈફાઈ સેવાથી પરિચિત છે. વાઈફાઈ સેવા એ એક…

અલ્પેશના આગણા પાસે જ તૂટ્યું મંદિર, ન લીધો કોઈ રસ આખરે કેમ…?   

શહેરના રાણીપ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું જય ગોગા મહારાજનું મંદિર બે મહિના પહેલાં તોડી પાડવામાં…

વાહન વ્યવહાર માટે ભારતનું આ શહેર દુનિયાનું સૌથી ખરાબ

મોટા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુમાં ટ્રાફિક કનજેશનની તકલીફ આજના સમયમાં ખૂબ જ સામાન્ય…

ગુજરાત કેડરના સિનિયર IAS છે નિત્યાનંદના શિષ્ય, DPS સ્કૂલને બચાવવાના કરી રહયા છે પ્રયાસ

દક્ષિમ ભારતના વિવાદાસ્પદ નીત્યનંદ બાબાના આશ્રમમાં ચાલતી પ્રવૃત્તી સામે હવે ગુજરાત પોલીસે કમને તપાસ શરૂ કરી…

કાલાપાનીનો વિવાદ: ભારતને સૈન્ય ખસેડી લેવાની નેપાળની ચીમકી

કાલાપાની નેપાળ, ભારત અને તિબેટની વચ્ચેનું ટ્રિજંકશન છે. અહીંથી ભારતને તાત્કાલિક પોતાના સૈનિકોને ખસેડી લેવા જોઇએ…