કોરોનાના સંક્રમણથી બચવા માટે નાગરિકો દ્વારા વાલ્વ કે ફિલ્ટર વાળા માસ્કનો થતો ઉપયોગ  હિતાવહ નથી

કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી.ત્યારે માસ્ક એ જ સૌથી સરળ ઉપલબ્ધ વિકલ્પ…

ગાંધીનગર સ્ટે.કમિટીના ચેરમેન જીગાબાપુ કોરોના પોઝીટિવ

ગાંધીનગર મહાનગરપાલિકાનાં ચેરમેન એવા દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગાબાપુ કોરોના પોઝીટિવ આવ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે અગાઉ કમિશનર,…

GJ-18 ખાતે કોરોના બેફામ બન્યો, તંત્ર ધ્વારા આંકડા છુપાવવાના છુપા છૂપી ના ખેલ

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ તહેલકો મચી ગયો હોય તેમ જિલ્લા કરતા…

સ્થાનિક લોકોને જ પોતાના વિસ્તારના વિકાસ કામોની અગ્રતા નક્કી કરવાનો અભિગમ ગુજરાતમાં અપનાવ્યો છે : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે. મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની નાબાર્ડના ચેરમેન ચિંતાલા સાથે ગાંધીનગરમાં બેઠક

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલાએ ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો…

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના નવીન ભવનનું લોકાર્પણ કર્યું

ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે પાટણ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નવનિર્મિત ભવનનું દાતાશ્રીઓ અને પદાધિકારીઓની…

રાજ્યમાં કોઇને ભૂખ્યા સુવું ન પડે તેવો સંવેદનાસ્પર્શી વધુ એક નિર્ણય કરતા વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ-NFSA અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો…

રાજયમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી ૫૦ લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે હવે NFSAના…

નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના સૌ પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકેગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો અપાયા બાદ સૌ પ્રથમ વાઇસ ચાન્સેલર…

ભાજપના પૂર્વ સાંસદ ચેક રીટર્નના કેસમાં 2 વર્ષની કેદની સજા, 2.97 કરોડનો દંડ ફટકારતી કલોલ કોર્ટ

ચેક રિટર્ન કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા કલોલ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે…

કોંગ્રેસ ધ્વારા પેટા ચુંટણીમાં સંભવિત ઉમેદવારો પર લાગી મહોર

ગુજરાતમાં કોરોના વાયરસ બે ફામ બન્યો છે, ત્યારે ચૂંટણીપંચ ધ્વારા 8 પેટા ચૂંટણીની મંજૂરીથી ગરમાવો રાજકારણમાં…

નિરમા યુનિવર્સિટીનો ૨૬મો સ્થાપના દિન વિડિયોકોન્ફરન્સથી સહભાગી થતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં  વિવિધ યુનિવર્સિટીની સક્ષમતા દ્વારા યુવા પેઢીને…

ગાંધીનગર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સૂર્યસિંહ ડાભી કોરોના પોઝીટિવ

ગાંધીનગર ખાતે તાલુકા પંચાયતની કારોબારીની મીટીંગ પૂર્ણ થયા બાદ ગાંધીનગર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સૂર્યસિંહ ડાભી કોરોના…

દેશના પશ્રિમી રાજયો એકબીજા સાથે અરસ પરસ સંકલન થકી ઉત્તમ પ્રેકટીસીસનો અભ્યાસ કરીને “એક ભારત શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે ઉચ્ચ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનુ નિર્માણ કરીએ : પ્રદીપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,દેશના પશ્રિમી રાજયો એકબીજા સાથે અરસ પરસ સંકલન કરીને…

શાળાઓ, કોલેજો, થિયેટરો ખૂલ્યા તો ન્યાયાલય ખોલવામાં ગલ્લા,તલ્લા કેમ?

દેશમાં કોરોના વાયરસના પગલે અનેક નાગરિકે, ભણેલા યુવાનોથી લઇને નોકરીઆતો ની પણ નોકરીઓ જોખમમાં આવી ગઈ…