લોકડાઉન બાદ પણ કોર્ટ ન ખૂલતાં આ વકીલ આત્મનિર્ભર બનીને ગીર ગાય લાવ્યા

દેશમાં કોરોના ના કારણે અનેક લોકોની નોકરીઓ ધંધો ચોપટ થઈ ગયા છે ઘણી જ કંપની ઓએ…

નિરાશ્રિત મા-બાપ માટે આ બે ભાઈઓ આજના યુગના શ્રવણ બન્યા

દેશમાં જોવા જઈએ તો ગરીબોના મા-બાપ ક્યાય ઘરડાઘરમાં દેખાતા નથી, તથા ઘરડાઘર હોવું જ શું કામ…

ગાંધીનગર સે.21 ખાતેનું હનુમાનનું મંદીર તોડવાની અફવાથી AHP લાલઘૂમ

ગુજરાતમાં 22 વર્ષથી એક હથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે. ત્યારે ઘણી વાર ચૂંટાયેલા સભ્યો, વોર્ડના…

ગાંધીનગર સે.21 ખાતે ગંદકી, દબાણો, સાફ-સફાઈના પ્રશ્ને અંજલી બેન ભાજપના એક હોદેદાર પર તાડુકયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય જે ગ્રાન્ટ સ્માર્ટસિટી અને મહાનગરપાલિકાઓ માટે દિલ્હીથી…

ફી મુદ્દે કોંગ્રેસનાં પ્રમુખ અમિતચાવડાની ટીંગાટોળી કરીને ધરપકડ  

ગુજરાતમાં ઠેર ઠેર આંદોલન :- આજે કૃષિ કાયદો, સ્કૂલ કોલેજની ફી માફીને લઈને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન…

ફી મુદ્દે પરેશની રેસ થી પોલીસને લાગી ઠેસ, કયા કાયદા હેઠળ મારી ધરપકડ : પરેશ ધાનાણી

કોંગ્રેસનાં દિગ્ગજ અને કોડા છાપ ફાયરબ્રાન્ડ એવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આજે અમરેલી અમરેલી ખાતે…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના ગ્રામોત્થાનના સંકલ્પને સાકાર કરતા રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં ૧૦૦ ટકા હર ઘર જલ : નલ સે જલનો શુભારંભ કરાવ્યો હતો.

આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના ૩,૦૯,૮૨૬ ઘરોને, મહેસાણાના ૫,૧૦,૫૦૩ ઘરોને, આણંદના ૪,૦૧,૪૦૯ ઘરોને તથા મહાત્મા…

ગાંધી જયંતિએ મુખ્યમંત્રીએ રાજકોટ ગાંધી મ્યુઝિયમ પરના વિશેષ પોસ્ટલ કવર  સ્ટેમ્પ નું ઈ-અનાવરણ કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીજયંતી અવસરે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રાજકોટ ગાંધી મ્યુઝિયમના વિશેષ…

મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે શ્રદ્ધાસુમન અર્પણ કરતા રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે પૂ. બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.…

ગાંધીજીના જીવન સંદેશને આપણે સૌએ આત્મસાત કરવો જોઈએ : રાજેન્દ્ર ત્રિવેદી

સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાને વરેલા તથા અંત્યજોના ઉદ્ધારક, અસ્પૃશ્યતા નિવારક, નશાબંધી, સ્વાવલંબન અને સ્વદેશીનો વંટોળ…

ગાંધી જયંતિએ ગાંધી જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં વીડિયો કોન્ફરન્સથી સહભાગી…

મુખ્યમંત્રી ધ્વારા ગાંધી જયંતિ નિમિતે 5 ઓક્ટોમબરથી 31 ડિસેમ્બર સુધી ખાદી માં 20 ટકા વળતરની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી…

ભારતમાં કરોડોનું ફુલેકું ફેરવનાર આ બે બંધુઓની કમાણી નાઇજીરીયામાં 4400 કરોડના રોકાણના કરાર સાથે દેખાઈ     

ભારતમાં રૂ. ૮,૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સાંડેસરા બંધુઓના સ્ટર્લિંગ ગૃપની સબસીડરી…

કોંગ્રેસનાં સુપ્રીમો એવા રાહુલગાંધી પોલીસની ઝપાઝપીમાં જમીન પર પછડાયા  

ઉત્તર પ્રદેશના હાથરસ માં બનેલી ઘટનાની આખો દેશ અત્યારે રોષમાં છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ…

રાહુલગાંધી સાથે પોલીસે કરેલા દુર્વ્યવહારના જામનગર, વડોદરા ખાતે કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા   

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે પોલીસે કરેલા દુર્વ્યવહારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં પણ રોષ…