માડી અને બાપા આ ઉંમરે શેરડી નો ચરખો ચલાવીને પોતાનું પેટ ભરી રહ્યા છે, પેટ કરાવે વેઠ, પેટને થોડું થિગડુ મરાય છે,

તસવીરમાં માડી અને બાપા આ ઉંમરે શેરડી નો ચરખો ચલાવીને પોતાનું પેટ ભરી રહ્યા છે,કહેવત છે…

રાજસ્થાનના CM અશોક ગેહલોતે વરિષ્ઠ મંત્રીઓ સાથે શામળાજી રતનપુર સીમા પાસે આઝાદી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું 

      રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે યાત્રાને સંબોધી રતનપુર સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી…

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મહત્વની ભેટઃ અનુસૂચિત જાતિની આવક મર્યાદા રૂપિયા ૬.૦૦ લાખ કરાઈઃ પ્રદીપ પરમાર

ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર જણાવ્યું છે કે રાજ્યના અનુસૂચિત…

આંબેડકર જયંતી ૨૦૨૨ઃ જાણો આપણા બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરના નામના બંધારણ વિશે

૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્ય પ્રદેશના એક નાનકડા ગામ મહુમાં જન્મેલા ડૉ. ભીમરાવ આંબેડકર ની માતાનું…

શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના ભાઈ-બહેનને પતિ-પત્નીના વિવાદિત નિવેદન પર સી આર પાટીલ માફી માંગે : જગદીશ ઠાકોર

    અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી કુલ ૧૧ ઓટોરિક્ષા – ટુ વ્હીલરોની ૪,૭૦,૦૦૦ની ચોરી કરનાર બે આરોપીને પકડ્યા

    અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચેઈન સ્નેચીંગ તથા ગાડીના કાચ તોડનાર વોન્ટેડ આરોપીને પકડ્યો

અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય…

રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણુક

માહિતી નિયામક આર.કે.મહેતા ગાંધીનગર રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના માહિતી નિયામક તરીકે આર.કે.મહેતાની નિમણુંક થતા આજે…

ભાવનગરની સરકારી શાળાઓમાં જર્જરિત દિવાલોવાળા વર્ગખંડોમાં પાયાની સુવિધાના અભાવે બાળકો અભ્યાસ કરવા મજબૂર : મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા, આપ પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઈશુદાન…

જામનગર એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું ઉષ્માભર્યું સ્વાગત : રાષ્ટ્રપતિએ આજે દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી

જામનગર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેઓએ ટૂંકું રોકાણ…

ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ 

બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ…

ભાજપે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને ઠીક કરવા માટે કંઈ કર્યું છે કે કેમ તે માટે આપ પાર્ટીના મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત લેશે

  આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ આજે દિલ્હીમાં પ્રેસ-કોન્ફરન્સ…

આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર દ્વારા ગુજરાત ના શિક્ષણ મત્રી એ ગુજરાત ના લાખો વાલી ઓ…

વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજાની ખોટી રીતે ધરપકડનાં વિરોધમાં આજરોજ ય્ત્ન-૧૮ ખાતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આમ આદમી…

GJ-18 ગંદકીથી પ્રજા ત્રસ્ત, તંત્ર મસ્ત, પ્રજાના પ્રશ્ને વસાહત મંડળ વ્યસ્ત

દિનપ્રતિદિન વધતી જીવન જરુરિયાત વસ્તુઓના ભાવો આસમાને સામાન્ય નાગરિકો નું માસિક વાર્ષિક બજેટ ખોરવાયુ હવે સને…