સ્વચ્છતા અભિયાનનું બ્યુંગલ ભાજપે વગાડ્યું અને કોંગ્રેસે કચરાપેટીમાં કચરો ઢાલવી અણીશુંધ્ધ કોંગ્રેસે કરી
ભારતમાં વડાપ્રધાનથી લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી સ્વછતા ઉપર ભાર મૂકી રહ્યા છે. ત્યારે ખરેખર જોવા જઈએ તો…
કોંગ્રેસનાં આ દિગ્ગજોની જાનમાં અનેક વખત ઢોલ, નગારા, જાનૈયા પણ આવ્યા અને પછી મુરતીયો બદલાઇ જાય
દિવાળીનો માહોલ હોવાથી અત્યારે મોટા ભાગની ઑફિસો,દુકાનો, રજાઓના મુડમાં હોય તેમ બંધ છે. ત્યારે કૉંગ્રેસ પ્રદેશના…
NRC લાગુ કરવા બાબતે કેન્દ્રીય ગૃહમંત્રીએ આપ્યો આ સંકેત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અમિત શાહે NRCને લઈને એક મોટું નિવેદન…
બીગબજારે ગ્રાહક પાસેથી કેરી બેગના 18 રૂપિયા લેવા સામે 11 હજારનો ચાંલ્લો
હરિયાણાના પંચકુલામાં જિલ્લા ગ્રાહક ફોરમે ગ્રાહક પાસેથી કેરી બેગના 8 રૂપિયા લેવા પર બિગ બજાર પર…
સગર્ભા સ્ત્રીઓ તેમજ ધાત્રી માતાને સરકારી દવાખાનામાં આવતી નિશુલ્ક મચ્છરદાનીને વેપલો
ગુજરાત સરકાર સગર્ભા સ્ત્રીઓ તેમજ ધાત્રી માતાઓને નિશુલ્ક મચ્છરદાની આપવાની યોજના ચલાવે છે. પરંતુ દાહોદના ધાનપુર…
લેન્ડલાઇન ફોનમાં શહેર બાદ ગ્રામ્યમાં ગ્રાહકોનો ભારે ઘટાડો
ભારતમાં આર્થિક મંદીની લપડાક અલગ અલગ ક્ષેત્રોને વાગી રહી છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ સેવાઓનો વારો…
ભેળસેળીયાં દૂધ હવે પીવા લાયક રહ્યા નથી, 41% દૂધના નમૂના ફેઇલ
દેશભરમાં દૂધની ગુણવત્તા પર ફરી પ્રશ્નો થયા છે. FSSAIના સર્વેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મે…
દેશની PMC પછી પણ આ બેન્કો પણ મુશ્કેલીમાં હોવાની ચર્ચા
દેશમાં પંજાબ-મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક દ્વારા દેવાળું ફૂંકી દેવાયા પછી બેન્કિંગ ક્ષેત્રને લઈને લોકોમાં ફફડાટ ફેલાયેલો છે.…
લીમડી ઝાલોદની વચ્ચે વરોડ નજીકનો ટોલબૂથથી સ્થાનિક રોજબરોજ લૂંટાઈ રહ્યા છે
દાહોદના વરોડ ટોલ નાકાના સંચાલકો દ્વારા દાહોદ જીલ્લાના નાગરિકો પાસે ટોલ લેતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું…
કરવાચોથ પર પતિએ પત્નીને ગીફ્ટ ન આપતા દોડવાચોથ પતિની કરી નાખી
કરવાચોથના દિવસે પતિ-પત્ની વચ્ચેના વિવાદનો મામલો સામે આવ્યો છે. પતિએ કરવાચોથના દિવસે માગણી પૂરી ન કરે…
આ દેશમાં હજુ ATM નથી ફોન કરવા PCO જવું પડે છે.
આજના સમયમાં જ્યાં ગામ ગામ સુધી એટીએમની પહોંચ થઈ ગઈ છે. જ્યારે દુનિયામાં એક એવો દેશ…
25 હજારમાં દર્શન આપતા આ દેવને ત્યાં IT ની રેડ
પોતાની જાતને કલ્કિ ભગવાન કહેનારા વિજયકુમાર નાયડુને ત્યાં ઇન્કમટેક્ષ વિભાગે રેડ ગુરૂવારના રોજ કરી હતી જે…
મૃત્યુ પામેલા પુત્રના વિરહમાં માતાપિતાએ પણ આપઘાત કર્યો
સુરતમાં પુત્રના વિરહમાં માતાપિતાએ આત્મહત્યા કરી મોત વ્હાલું કરી લેતાં હાહાકાર મચી ગયો છે. શહેરના અલથાણ…
આવા માણસો જે સ્વભાવ ધરાવતા હોય તેની ક્યારેય મદદ ન કરવી – ચાણક્ય
જીવનના સાચા ખોટા રસ્તાઓ અને પરિસ્થિતિઓ અંગે આચાર્ય ચાણક્યે તેમની નીતિમાં આપણને સૌને માર્ગદર્શન આપ્યુ છે.…
દારૂની પરમિટ માટે સિવિલમાં આટલો વધુ ચાર્જ ચૂકવવો પડશે
સિવિલ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય ના કારણોસર નવી લીકર પરમીટ માટે અરજી કરનાર પાસેથી મેડિકલ ઓપિનિયન પેટે…