નાણાકીય વર્ષ 2022-23માં રિઝર્વ બેંકની લોકપાલ યોજનાઓ હેઠળ નોંધાયેલી ફરિયાદોની સંખ્યા 68% થી વધુ વધીને 7.03 લાખ થઈ ગઈ
નાણાકીય વર્ષ 2022-23માં રિઝર્વ બેંકની લોકપાલ યોજનાઓ હેઠળ નોંધાયેલી ફરિયાદોની સંખ્યા 68% થી વધુ વધીને 7.03…
રાજકોટમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ પેડલર માતા પુત્રસાથે અન્ય બે શખ્સોની પણ ધરપકડ
ગુજરાતના રાજકોટમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે. અંદાજીત 1.26 લાખનો મુદ્દામાલ દબોચવામાં આવ્યો છે. મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા…
ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ જળસીમાંથી અંદાજિત કિમત 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત ATS, NCB તેમજ કોસ્ટગાર્ડના સંયુક્ત…
ગરીબ અને નાના દેશોને દેવાનાં તળીયા નીચે દબાવનાર ચીન પોતે જ હાલ દેવાનાં ડુંગર હેઠળ દબાઈ રહ્યો છે
ચીનની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે નબળી પડી રહી છે. ત્યારે જાણવા જેવી વાત તો એ છે કે…
તૂટેલી લપસણીમાં બાળકનો પગ ફસાઈ જતા તેની આંગળ કપાઈને છૂૂટી પડી ગઈ, બાળક કાયમી ખોડખાપણ યુક્ત થયું
તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં બાળક લપસણીમાં રમી રહ્યો હતો. તે દરમિયાન તૂટેલી લપસણીમાં બાળકનો પગ ફસાઈ…
કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી, વાંચો કોણ ક્યાંથી લડશે ચુંટણી…
કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી…
ગાંધીનગરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેકટર ૧ ખાતે નિર્માણ પામનાર ‘નાદ બ્રહ્મ‘ કલા કેન્દ્રનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ
ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં પ્રધાનમંત્રીશ્રી…
છિંદવાડાથી નકુલનાથ, જાલોરથી વૈભવ ગહેલોત લોકસભા ચૂંટણી લડશે, કોંગ્રેસે બીજા લિસ્ટમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા, વાંચો લિસ્ટ….
PR 2 LS 2024 Seats 43_240312_182159 (PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો)…
લોકસભા માટે કોંગ્રેસની છ રાજ્યોના 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર, ગુજરાતના 7 ઉમેદવારો જાહેર
યુવાન, શિક્ષીત, સામાજીક અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ કામગીરી કરતા ઉમેદવારોની પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો…
કાયદાના સ્નાતકો અને કોલેજો-યુનિવર્સિટીના સત્તાધીશોમાં ખળભળાટ,… વાંચો શું થશે વિદ્યાર્થીઓનું…
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સૂચનાથી બીસીજી દ્વારા ગુજરાતની જોડાણ રિન્યૂ ન કરાવનાર લો કોલેજો અને યુનિવર્સિટીઓમાં…
કેરલાના આ અમ્મા પાસે માત્ર કાર જ નહીં બુલડોઝર, ટ્રક, ટ્રૅક્ટર, મોટી ટ્રૉલીઓ સહિત 11 ડ્રાઇવિંગ લાઇસન્સ છે
જે ઉંમરે લોકો ઘરે આરામ કરે છે ત્યારે કેરલાના આ અમ્મા કાર ચલાવે છે. વાત અહીં…
મધ્યપ્રદેશના ધારમાં આવેલી 1000 વર્ષ જુની ભોજશાળા મંદિર છે કે મસ્જિદ ?, ASI સર્વે કરશે…
મધ્યપ્રદેશના ધારમાં આવેલી 1000 વર્ષ જુની ભોજશાળા મંદિર છે કે મસ્જિદ છે તે નક્કી કરવા માટે…
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત કરી
લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો…
ગુજરાતના નર્મદા કિનારાના 320 કિ.મીના સમગ્ર પરિક્રમાપથને અંદાજીત રૂ.40 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુકત બનાવવા માટેનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન હાથ ધરાયું…
ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીનું આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ અદભૂત છે. મા નર્મદાની પરિક્રમા…
CAA લાગુ પડતાં પાકિસ્તાનથી ભારત આવેલા નાગરિકોમાં ખુશીની લહેર, મોરબીનાં અંદાજે 950 જેટલા શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા મળશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી અમલી બનાવેલ સીટીઝનશિપ એમન્ડમેન્ટ એકટથી મોરબીમા વસવાટ કરતા અંદાજે 950 જેટલા પાકિસ્તાની…