પશ્ચિમ બંગાળની સરકારે લીધો મોટો નિર્ણય, હવે ત્યાંના સિનેમાઘરોના માલિકોએ કરવું પડશે આ કામ

  ‘કંતારા’, ‘મહાવતાર નરસિંહા’, ‘પુષ્પા’ અને અન્ય ફિલ્મોની સફળતા પરથી તમે અંદાજ લગાવી શકો છો કે…

GSTના નવા સ્લેબમાં આ વસ્તુઓ થઈ જશે સસ્તી, આ ચીજો પર લાગશે 40% ટેક્સ !

  વડા પ્રધાન મોદીએ GST પર સુધારાનો સંકેત આપ્યો હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે આ…

એઆઈસીસીએ ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી : ગુજરાત કૉંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકોનું મુખ્ય કામ જિલ્લા સ્તરે કોંગ્રેસના પ્રમુખોની પસંદગી કરવાનું છે.આ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓમાં ઉત્તરાખંડમાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર ,હિંમતસિંહ પટેલ,પંજાબ માં ભરતસિંહ સોલંકી,લાલજીભાઈ દેસાઈ, અમૃતજી ઠાકોર, ઝારખંડમાં અમીબેન યાજ્ઞિક, અનંતભાઈ પટેલ,ઈમરાન ખેડાવાલા,ઓડિસામાં બિમલભાઈ શાહ અને પલક વર્માને પ્રભારી ની જવાબદારી સોંપવામા આવી છે . આ તમામ નેતાઓ હવે પંજાબ, ઉત્તરાખંડ,ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં જઈને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. પંજાબના કુલ २८ નિરીક્ષકોમાંથી ગુજરાતના બે નેતાઓ, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈનો સમાવેશ કરાયો હતો. ઉત્તરાખંડના ૨૬ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના પાંચ નેતાઓ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃત ઠાકોરને સ્થાન મળ્યું હતું. ઝારખંડના પચીસ નિરીક્ષકોમાંથી ગુજરાતના ત્રણ નેતાઓ, ડો. અમી યાજ્ઞિક, અનંત પટેલ અને ઈમરાન ખેડાવાલાની પસંદગી થઈ હતી. જ્યારે ઓડિશાના ૩૫ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના એક માત્ર નેતા બિમલ શાહને જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે,એઆઈસીસીએ જેના ભાગરૂપે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા

વેજલપુર ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શહેર…

જંગલમાં સિંહોની સંખ્યા વધી, રાજકારણમાં ઘટી, ઘટતી સંખ્યાથી ચિંતિત સૂર્યસિંહ ડાભી કોંગ્રેસમાં પરત ફરશે

જોવા જઈએ તો રાજકારણમાં સિંહોની સંખ્યા ઘટી છે, જંગલમાં સિંહની સંખ્યા વધી છે, ત્યારે આવનારી પેઢી…

કુદરતે પાકિસ્તાનને બાનમાં લેતા વેર્યો વિનાશ, ભયાનક પૂરમાં 255ના મોત

છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આકાશમાંથી આફત વરસી છે. ભારે વરસાદથી અચાનક…

ગુજરાત સરકારનો જેલના બંદીવાનો અને તેમના પરિવારજનો માટે ઐતિહાસિક નિર્ણય

  રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા…

દુનિયાનો એવો દેશ જ્યાં 76 દિવસ સુધી નથી પડતી રાત, 24 કલાક ચમકતો રહે છે સૂરજ!

  નોર્વે ઉત્તર ધ્રુવની ખૂબ જ નજીક આવેલો છે, જેના કારણે અહીં હવામાન અત્યંત ઠંડું રહે…

79મું સ્વાતંત્ર્ય પર્વ 2025ની ઉજવણી કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્ઝ ભવન લાલ દરવાજા ખાતે થઈ : નિયામક નાગરિક સંરક્ષણ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ્ઝ મનોજ અગ્રવાલએ ધ્વજારોહણ કર્યું

  ઓપરેશન સિંદૂર અંતર્ગત મોકડ્રીલમાં હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને ગ્રામરક્ષક દળના તમામ સભ્યોએ સરાહનીય કામગીરી કરી:…

એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિર માં દેશ-વિદેશ થી ૯૦૦ કિલો ના ફૂલોથી આજે ભવ્ય જન્માષ્ટમી મહામોહત્સવ ઉજવાશે

દર વર્ષે આશરે ૨ લાખ થી વધારે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન નો લાભ…

રમશે, જીતશે, કૂદસે જોવા આવશે રાંધેજા પેથાપુર જીજે 18, સ્વતંત્રતા દિવસથી ઉજવણી વખતે મેયર મીરા પટેલે ગ્રામ્ય વિસ્તાર માટે પટારો ખોલ્યો

ગાંધીનગર શહેરને સ્વતંત્રતા દિવસની ભેટ રૂપે 10 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવી છે. 79મા સ્વતંત્રતા દિવસની…

gj 18 ખાતે 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી: સાયબર ક્રાઇમ માટેનું સ્પેશિયલ યુનિટ માટે 500 કરોડનું બજેટ: હર્ષ સંઘવી

  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન…

બિહાર SIR કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો લોકશાહી માટે મોટી જીત, મતદાર યાદીમાં પારદર્શિતાનો માર્ગ મોકળો

  Bihar News: બિહારમાં વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, માનનીય સુપ્રીમ કોર્ટે…

GSTમાં મોટો ફેરફાર, હવે ફક્ત બે ટેક્સ સ્લેબ!

  શુક્રવારે નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે મંત્રીઓના જૂથ (GoM) ને એક નવું GST માળખું…

બિહાર SIRમાંથી ગુમ થયેલા 65 લાખ મતદારોના નામ વેબસાઇટ પર મૂકો: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ

  બિહાર SIR કેસની સુનાવણી બાદ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે 65 લાખ…