રહેણાંક સોસાયટીઓમાં પીજી ચલાવવા મુદે પીજી સંચાલકોને હાઈકોર્ટમાં પછડાટ : પીટીશન ફગાવી
અમદાવાદ સહિત રાજ્યભરના મોટા શહેરમાં રહેણાંક સોસાયટીઓમાં પેંઇગ ગેસ્ટ ચલાવનાર સંચાલકોને ગુજરાત હાઇકોર્ટ તરફથી કોઇપણ…
ગુજરાતમાં બોઈલર સલામતી: ત્રણ વર્ષમાં એકપણ જીવલેણ અકસ્માત નહીં
ગુજરાતમાં બોઈલર સલામતી: ત્રણ વર્ષમાં એકપણ જીવલેણ અકસ્માત નહીં રાજ્યમાં બોઇલર તંત્ર દ્વારા અત્યાર સુધીમાં તમામ…
હાર્ટએટેક આવતા પહેલાં જ દર્દીને સતર્ક કરી દેશે મશીન!.. વૈજ્ઞાનિકોની અનોખી ખોજ.. જેમાં મશીન તરીકે કેમેરા અને મગજ તરીકે એઆઈ કામ કરશે
હૃદયના દર્દીને અગાઉથી જ જાણ થઈ જશે કે તેને હાર્ટએટેક આવશે!વૈજ્ઞાનિકોએ આવી ટેકનિક શોધી…
જે લોકો ભારતની અર્થવ્યવસ્થાને મૃત અર્થવ્યવસ્થા કહે છે તેઓ હવે પોતે જ મુશ્કેલીમાં આવ્યા
જે લોકો ભારતની અર્થવ્યવસ્થાને મૃત અર્થવ્યવસ્થા કહે છે તેઓ હવે પોતે જ મુશ્કેલીમાં…
તાંબા પર 50 ટકા ડયુટી: અમેરિકા સામે ભારતનો મોરચો
ભારતે અમેરિકા દ્વારા ચોક્કસ તાંબાના ઉત્પાદનો પર 50% ડ્યુટી લાદવા અંગે વિશ્વ વેપાર…
ફરિયાદી સાથે સમાધાન થાય તો આરોપી જેલથી બચી શકે: સર્વોચ્ચ અદાલત
પંજાબ હરિયાણા હાઇકોર્ટના ચુકાદાને રદ કરી સુપ્રીમ કોર્ટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ના ગુનામાં ઐતિહાસિક ચુકાદો…
ગૃહ મંત્રાલયે વિદેશી નાગરીકો માટે નવો કાયદો લાગુ કર્યો
ભારત સરકારે ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવા માટે એક મોટું પગલું ભર્યું…
ભૂતપૂર્વ વડાપ્રધાન નહેરુનું પ્રથમ સત્તાવાર નિવાસસ્થાન રૂ. 1100 કરોડમાં વેચાયું
દેશના રાજકીય અને ઐતિહાસિક વારસા સાથે જોડાયેલી એક મોટી ઘટનામાં, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું…
2024 પહેલાં ભારતમાં આવેલા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોને મુસાફરી દસ્તાવેજ વગર ભારતમાં પ્રવેશ્યા હતા, તેમને દંડનીય કાર્યવાહીમાંથી મુક્તિ મળશે
નવા ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, ૨૦૨૫ હેઠળ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ,…
કેદારનાથ યાત્રા દરમિયાન ફસાયેલા ગુજરાત રાજ્યના 40 થી વધુ શ્રદ્ધાળુઓને બચાવાયા
ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓ પર આભ ફાટ્યું હોય તેવી…
ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ : એક ઈજાગ્રસ્ત
પોલીસને બાતમી મળી હતી કે TSPCના નક્સલવાદીઓ જંગલમાં છુપાયેલા છે અને કોઈ મોટી ઘટનાને અંજામ…
`યુક્રેન વાટાઘાટો દ્વારા યુદ્ધનો અંત લાવે, નહીં તો હું બળજબરીથી ખત્મ કરાવીશ : પુતિને ઝેલેન્સકીના પ્રસ્તાવને ફગાવી દીધો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે યુક્રેનને સીધો સંદેશ આપ્યો કે તેમણે વાતચીત દ્વારા યુદ્ધનો અંત…
હાર્વર્ડ યુનિવર્સિટીના 2.6 બિલિયન ડોલરનો કાપ મુકવાના નિર્ણયને પલટી નાખ્યો
ડોનાલ્ડ ટ્રમ્પને પહેલા ટેરિફ પછી કેલિફોર્નિયામાં સૈનિકોની તહેનાતી મામલે કોર્ટે જોરદાર ઝટકો આપ્યા બાદ હવે…
ટ્રમ્પે શાંધાઈ-સહયોગ સંગઠનની બેઠક બાદ પ્રથમ વખત જાહેરમાં દેખા દીધી
લાંબા સમય બાદ ફરી એક વખત પત્રકારો સમક્ષ ઉપસ્થિત થયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓનું સ્વાસ્થ્ય…
પંજાબ-હરિયાણામાં પૂર, 48 લોકોનાં મોત
પંજાબ-હરિયાણામાં પૂર, 48 લોકોનાં મોત પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરગ્રસ્ત છે. 1,655 ગામડાઓમાં 3.55 લાખથી વધુ…