બીયુ વગર ગેરકાયદેસર ફાટેલો હોટલો નો રાફડો
ગુજરાતના પાટનગરમાં તંત્રની ઐસી કી તૈસી સમજતા હોય તેમ ગેરકાયદેસર હોટલ માફિયાઓએ તંત્રની મંજૂરી વગર દે…
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં…
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ : નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ
રાજકોટ શહેર પોલીસ દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની…
ગાંધીનગર શહેર ભાજપમાં કાળો કકળાટ કાળી ચૌદશે કાઢો, કકળાટને ચાર રસ્તે મૂકી આવો ?
ગુજરાતમાં 24 વર્ષથી સતત એક તારી આગેકૂચ સાથે ભારતીય જનતા પાર્ટી સત્તા ભોગવી રહી છે ત્યારે…
ટ્રાન્સપોર્ટ વાહનો માટે નેશનલ પરમીટ રીન્યુઅલ અને રીન્યુઅલ ઓફ નેશનલ પરમીટ ઓથોરાઇઝેશનની પ્રક્રીયા ફેસલેસ કરાઈ
રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને પ્રોત્સાહન આપવાના હેતુસર ટ્રાન્સપોર્ટ વાહનોના કિસ્સામાં નેશનલ પરમીટ, રીન્યુઅલ ઓફ નેશનલ…
કોરોનામાં સ્વજનના મૃત્યુબાદ સ્મશાનમાંથી અસ્થીના ઢગલા છતાં સ્વજનો ફરક્યા નહીં, હિન્દુ રીતી નામશેષ થવાના આરે?
ગુજરાતનું કહેવાતું પાટનગર એવું ગાંધીનગર વર્ષોથી માંગણીથી છલકાતું નગર બન્યું છે અહીંયા રોજબરોજ રાજ્યમાંથી પોતાના પ્રશ્નો…
PM મોદી દ્વારા “સ્વામિત્વ યોજના”નું આ દિવસે લોન્ચિંગથી લાખો લોકોને મળશે આ ફાયદો
કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ અને અનેક કાર્યક્રમો પ્રજાના લાભો માટે થઈ રહ્યા છે ત્યારે છેવાડાના…
વડાપ્રધાન મોદીનું 30 ઓક્ટોબર ગુજરાતમાં આગમન માતુશ્રી ના આશીર્વાદ લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં આગમન થશે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ઉદ્ઘાટન…
કચ્છની અબડાસા બેઠક માટે જંગ જામે તેવી શક્યતા,18 ફોર્મ ચપોચપ ઉપડી ગયા
ગુજરાતમાં આઠ પેટા ચૂંટણીને લઈને અનેક ઉમેદવારો મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. ત્યારે ભુજ અબડાસા ની…
પતિ પોતાની પત્નીનું કાપેલુ માથુ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો
દેશમાં ઘણી એવી બધી ઘટનાઓ બને છે જે કમકમાટી ઉપડી જાય, ત્યારે ઉત્તર પ્રદેશમાં બાંદામાં ગઇકાલે…
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોરોનાના કારણે પાછી ઠેલાઈ તેવી શક્યતા
કોરોનાવાયરસના પગલે દેશમાં અને રાજ્યમાં કેસોનો સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે શિયાળાની ઋતુમાં…
નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ
રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો…
જે ખેડૂતો કૃષિ રાહત પેકેજનો લાભ લે છે તેવા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે નહી અથવા તો જે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મળશે નહી. તે વાત તદન ખોટી : કૃષિ મંત્રી આર.સી.ફળદુ
કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો…