રાજ્યની સરકારી તથા જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની મેડીકલ-ડેન્ટલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી માં આ વર્ષ પુરતો કોઇ વધારો કરાશે નહી : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી અંતર્ગત ધંધા-રોજગારને આર્થિક રીતે…

આજના ઇ-યુગમાં નાણાંકીય વ્યવહારો-નગરો-મહાનગરોની સેવાઓ ઓનલાઇન છે તેમ હવે જનઆરોગ્ય સુખાકારી સેવા પણ એટ વન કલીક મળતી થઇ છે : નાયબ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઇ-સંજીવની ઓપીડીનો પ્રારંભ કરાવતાં દવાખાના-હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી ઘરેબેઠાં સારવાર…

સુરત શહેર માટે વિકાસની નવી વધુ તકોના દ્વાર ખોલતા વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરના વિકાસને નવી ઊંચાઇ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ…

ડિઝીટલ સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ   ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોમાં ડિઝીટલ સેવા સેતુનો વ્યાપ પહોચાડી…

મહાનગર પાલિકાએ ખીચડી કઢીના ફૂડ પેકેટના કરોડોના બિલ ચૂકવ્યા

દેશમાં કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલા લીધા છે. ત્યારે બંનેને અનાજ,…

મહાનગર પાલિકાના કમિશનર દ્વારા અધિકારી-કર્મચારીઓને દર શુક્રવારે સાયકલ લઈને ઓફિસ આપવા આદેશ

દેશમાં કોરોનાને કારણે સ્થતિ વિકટ બનતી જાય છે ત્યારે જાન હૈ તો જહાન હૈ, હેલ્થ ઈઝ…

કેતન પટેલ વિરૂધ્ધ એસીબી તપાસને સરકારે મંજૂરી આપતા ફફડાટ ફેલાયો

દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં…

કોંગ્રેસ ધ્વારા પેટાચૂંટણીની 8 બેઠક માટે 18 નામોની સૂચી

જેટલા કોંગ્રેસનાં ધારાસભ્યોએ રાજીનામાં ધરી ડેટા અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સમી પડતાં પેટાચૂંટણી આવિ છે, ત્યારે…

રીયાની 1 મહિનાની મુક્તિબાદ માતાએ જણાવ્યુ કે ભગવાન છે

મુંબઈના ભાયખલા જેલમાં 1 મહિનાથી જેલવાસ ભોગવતી રીયા ચક્રવર્તીને નામદાર કોર્ટ આખરે જમીન આપી દીધા છે.…

ગુ.સરકારના કર્મચારી મંડળ અનેક પ્રશ્નોને લઈને રૂપાણી સરકાર ને પત્ર પાઠવ્યો

દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકો બેકાર થાય છે, ત્યારે ગુ.સરકારે પણ નાણાકીય ખર્ચાઓ ઉપર કાપ…

કોરોનાવાયરસ સામે PM મોદીનું દેશભરમાં “જન આંદોલન” ની આજથી શરૂઆત

દેશમાં તહેવારોની સિઝન અને શિયાળની ઋતુ આવી રહી છે, ત્યારે ઠંડકમાં કોરોના વધારે પ્રસરે છે, અને…

કોરોનાના લોકડાઉનમાં મંદીનો માર પછી સુરતના હીરાબજારમાં તેજી

કોરોનાની મહામારી વચ્ચે 60 દિવસ કરતાં વધારે સમય બંધ રહ્યા બાદ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એક…

ઘરની બારી ખુલ્લી રાખો, AC થી દુર રહો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આ ઉપાય કરો

દેશમાં કોરોનાની મહામારી ના કારણે મોટાભાગના કેસોમાં ખાંસી શરદી અને ખાસ શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઓક્સિજનની…

ડિઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે નવા યુગનો પ્રારંભ – નિતીન પટેલ

પ્રધાનમંત્રીનું  ડિઝીટલ ઇન્ડિયા મિશન પાર પાડવાના હેતુસર  ડીઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગિરકોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર…

રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી: જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી માટે અધિકૃત કરાયા

કોવીડ -૧૯ મહામારી સંદર્ભે નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે અને સંક્રમણને રોકવા માટે નિદાન એક અગત્યનું…