કોંગ્રેસ દ્વારા મેયરને આવેદન પત્ર આપી કરેલ રજુઆત,મૃતકના પરિવારને રૂા. ૧૦લાખનું વળતર આપી મૃતકના પરિવારને સાંત્વના આપવા કોંગ્રેસની માંગણી

  b774ff13-1205-4af6-85a9-eb50abc672e3 e551d68a-b7b3-4be2-88bd-f9fa416a9c7b 385487b5-784a-4c7d-bd4d-a4cd8cc073e0 પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં ડીમોલીશનની કામગીરી દરમ્યાન નર્મદાબેન કુમાવત નામની મહિલાની હત્યા…

ભારતમાં નિર્માણ પામી રહ્યું છે વિશ્વનું સૌથી મોટું કૃષ્ણ મંદિર, કરાશે અબજોનો ખર્ચ

  આજે આપણે કૃષ્ણ ભક્તોને વિશ્વના સૌથી મોટા કૃષ્ણ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ…

કોંગ્રેસના જુના સિંહની ઘર વાપસી, રાજકારણમાં સિંહ ની સંખ્યા વધારવા ફરી ફુલફર્મમાં સૂર્યોદય,

  આમ આદમી પાર્ટીના બે નેતા કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ગુજરાત કોંગ્રેસની પોલીટીકલ અફેર્સ સમિતિની બેઠક…

ભારતને ચૌતરફી ઘેરવા નીકળ્યા હતા ટ્રમ્પ, PM મોદીના દોસ્ત પુતિને ચોપટ કરી દીધો પ્લાન

  ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા અમેરિકન રાજકારણમાં તેમની આક્રમક વ્યૂહરચના માટે જાણીતા છે. આ વખતે તેમણે રશિયન…

તમિલનાડુમાં EDની ટીમ પર આંચકો : મંત્રીના દરોડા દરમિયાન પોલીસે જ કેસ નોંધ્યો

  ચેન્નઈ પોલીસે ધારાસભ્ય હોસ્ટેલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ દ્વારા કરાયેલા દરોડાના સંદર્ભમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સંકટ? 25 ઓગસ્ટે અમેરિકન અધિકારીઓ ભારત નહીં આવે, અમેરિકાનો નવો દાવ

  અમેરિકા, 17 ઓગસ્ટ 2025: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા…

ગુજરાતમાં IPS અધિકારીઓ વચ્ચે વિવાદ: મનીષ સિંહે અભય ચુડાસમાને આઠ લાખ જમા કરાવવા કહ્યું

  ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓ વચ્ચે ફરી કોલ્ડ વોરની શરૂઆત થઈ છે. એક જુનિયર આઈપીએસ અધિકારીએ એડિશનલ…

Call Merging Scam: માર્કેટમાં આવ્યું નવું કૌભાંડ, ફોન ઉપાડતા જ ખતમ થઈ જશે તમારું બેંક બેલેન્સ, જાણો તેનાથી બચવાના ઉપાય.

  તાજેતરમાં, એક નવી છેતરપિંડી વિશેની માહિતી પ્રકાશમાં આવી છે, જેમાં છેતરપિંડી કરનારાઓ વપરાશકર્તાઓને કૉલ મર્જ…

સ્વામીનારાયણ મંદિરમાં જુગાર! ગઢડામાં ખુદ સ્વામી જ પત્તા રમતા પકડાયા

  સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની સાથે સાથે શ્રાવણિયા જુગારનું પણ…

પત્ની સાથે ઝઘડો થયા બાદ, પતિએ તેના ચાર બાળકોને કૂવામાં ફેંકી દીધા, પછી પોતે પણ કૂદી પડ્યો, પાંચેયના મોત

  મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં, જ્યારે એક વ્યક્તિએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો, ત્યારે તેણે તેના ચાર…

જેલોમાં કેદ બંદીવાનના પરિવાર અને વૃદ્ધ કેદી માટે ‘વિકાસદીપ’ યોજના: કેદીઓના બાળકોને ત્રણ સ્તરે ઇનામ મળશે; વૃદ્ધ કેદીઓ માટે અલગ બેરેક, કેરટેકર અને આરોગ્યની સુવિધા

  રાજ્યની જેલોમાં કેદીઓના અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બે મોટા નિર્ણયોની સરકાર દ્વારા જાહેરાત કરવામાં…

પશ્ચિમ બંગાળની સરકારે લીધો મોટો નિર્ણય, હવે ત્યાંના સિનેમાઘરોના માલિકોએ કરવું પડશે આ કામ

  ‘કંતારા’, ‘મહાવતાર નરસિંહા’, ‘પુષ્પા’ અને અન્ય ફિલ્મોની સફળતા પરથી તમે અંદાજ લગાવી શકો છો કે…

GSTના નવા સ્લેબમાં આ વસ્તુઓ થઈ જશે સસ્તી, આ ચીજો પર લાગશે 40% ટેક્સ !

  વડા પ્રધાન મોદીએ GST પર સુધારાનો સંકેત આપ્યો હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે આ…

એઆઈસીસીએ ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી : ગુજરાત કૉંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકોનું મુખ્ય કામ જિલ્લા સ્તરે કોંગ્રેસના પ્રમુખોની પસંદગી કરવાનું છે.આ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓમાં ઉત્તરાખંડમાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર ,હિંમતસિંહ પટેલ,પંજાબ માં ભરતસિંહ સોલંકી,લાલજીભાઈ દેસાઈ, અમૃતજી ઠાકોર, ઝારખંડમાં અમીબેન યાજ્ઞિક, અનંતભાઈ પટેલ,ઈમરાન ખેડાવાલા,ઓડિસામાં બિમલભાઈ શાહ અને પલક વર્માને પ્રભારી ની જવાબદારી સોંપવામા આવી છે . આ તમામ નેતાઓ હવે પંજાબ, ઉત્તરાખંડ,ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં જઈને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. પંજાબના કુલ २८ નિરીક્ષકોમાંથી ગુજરાતના બે નેતાઓ, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈનો સમાવેશ કરાયો હતો. ઉત્તરાખંડના ૨૬ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના પાંચ નેતાઓ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃત ઠાકોરને સ્થાન મળ્યું હતું. ઝારખંડના પચીસ નિરીક્ષકોમાંથી ગુજરાતના ત્રણ નેતાઓ, ડો. અમી યાજ્ઞિક, અનંત પટેલ અને ઈમરાન ખેડાવાલાની પસંદગી થઈ હતી. જ્યારે ઓડિશાના ૩૫ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના એક માત્ર નેતા બિમલ શાહને જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે,એઆઈસીસીએ જેના ભાગરૂપે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા

વેજલપુર ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શહેર…