રશિયાના કામચાટકામાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ

  શુક્રવારે સવારે રશિયાના કામચાટકાના પૂર્વી કિનારા પર 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. 5.8ની તીવ્રતાવાળા એક…

Jamnagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા બિલ્ડિંગના કામનું ઈ- ખાતમુહૂર્ત કરશે

  Jamnagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે વડાપ્રધાનના…

ગુજરાત: નવરાત્રિમાં અંબાલાલ પટેલે જાણો કયા દિવસની કરી વરસાદની આગાહી

  નવી સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના…

મુખ્ય ચૂંટણી કમિશનર પર ફૂટ્યો રાહુલ ગાંધીનો હાઇડ્રોજન બોમ્બ, વોટ ડિલીટ થવાનો આરોપ

  નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ કહ્યુ કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને જણાવી રહ્યાં…

ખતમ થઈ જશે ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, અમેરિકા ભારત પર ટેરિફ હટાવે તેવી શક્યતા

  ભારત માટે લાંબા સમયથી રાહ જોવાતી ક્ષણ હવે ટૂંક સમયમાં આવી રહી હોય તેવું લાગે…

વિટામિન B12 ની ઉણપ પહોંચાડી શકે છે મગજ અને નસોને નુકસાન.. ઓળખી લો આ 5 ખતરનાક લક્ષણ

  Neurological Problems Due to B12 Deficiency: શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિટામિનની જરૂર છે;…

Rajkot News : અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં સરેન્ડર થવાનો છેલ્લો દિવસ, અનિરુદ્ધસિંહની સજા માફીનો નિર્ણય HCએ રદ કર્યો હતો

ગોંડલમાં પોપટ સોરઠીયાની હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ આરોપી છે અને આજે જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ સરેન્ડર ન થાય…

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કન્ટેનર પલટ્યું, બેના મોત:ફાયર બ્રિગેડે ત્રણનું રેસ્ક્યૂ કરી સારવારમાં ખસેડ્યાં

  રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક 17 સપ્ટેમ્બરની રાતે એક ગંભીર…

કેશોદમાં દેશી દારૂના અડ્ડા પર જનતારેડ, ‘પોલીસ હપ્તા લેશે’

જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂના બેફામ વેચાણ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભેસાણ અને મેંદરડા…

એક કળિયુગી દીકરાએ વૃદ્ધ માતાને નદીમાં ધક્કો મારીને ફેંકી દીધી

  તેલંગાણાના કામારેડ્ડી જિલ્લામાંથી મા-દીકરાના સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દીકરાએ પોતાની…

દિશા પટાણીના ઘરે ફાયરિંગ કરનારા બે હુમલાખોરોને પોલીસે ઠાર માર્યા

  બરેલી ખાતે આવેલા બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાણીના ઘર પર ફાયરિંગ કરનારા બે હુમલાખોરોને ઉત્તરપ્રદેશ પોલીસે…

આઈટી ઓડિટ રિટર્ન ભરવા ચાલુ વર્ષે પૂરતો સમય નહીં અપાતા રોષ

  ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દર વર્ષે ૩૧ જુવાઈ પહેલા સામાન્ય આઈટી રિટર્ન ભરી દેવાના હોય છે.…

વાહન ખરીદનારા ખરીદી હમણાં કરે તો લાભ મળશે કે ૨૨ સપ્ટેમ્બર પછી?

    ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીના દરમાં ઘટાડો થવાનો હોવાના કારણે મોટાભાગના લોકો હાલમાં વાહન ખરીદી માટે…

મિનીમમ બેલેન્સના નામે બેંકોની અધધધ ૯,૦૦૦ કરોડની કમાણી

  આપણા બધા લોકોનું બેંક એકાઉન્ટ હશે અને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સરકારી કે પ્રાઈવેટ બેંકમાં…

અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો

અમેરિકન ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. આ સાથે અમેરિકામાં બેન્ચમાર્ક…