ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ, મંત્રીઓને ખાસ જવાબદારી સોંપાઈ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે, જેમાં મંત્રીઓને જિલ્લા મુજબ ખાસ જવાબદારી…

હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે એક નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે હિન્દુત્વ એ…

હવે નકલી યુનિવર્સિટી પણ સામે આવી!… પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નકલી યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ, ટોલનાકા બાદ હવે પાટણ ખાતે ચાલતી નકલી એમ.…

અમદાવાદમાં ACBએ 20 લાખની લાંચ લેતા સરકારી વકીલ સહિત 3 ઝડપી લીધા

લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. હવે એસીબીએ છટકું ગોઠવીને અમદાવાદના નરોડામાં મામલતદાર…

કોરોના બાદ અચાનક થનારા મોતનું કારણ?… જાણો, સેમ્પલ તપાસમાં લેતા ખુલાસો થયો

કોરોના બાદ અચાનક થતા મોતો સંસદમાં રજૂ થયા ICMR ના રિસર્ચના તારણો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત…

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રસંશનિય કામગીરી બદલ ૧૭૨ પોલીસ અધિકારી કર્મચારીઓને રૂ. ૧૨.૦૯ લાખના રોકડ ઇનામ આપ્યા

આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને ગુજરાત પોલીસે પકડી ગુનાઓની…

માત્ર રૂ. ૫ ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”:આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગુજરાતમાં અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ…

GCCI એગ્રીકલ્ચર કમિટી તેમજ બંસીગીર ગૌશાળા દ્વારા સંયુક્ત રીતે “ગો-કૃપા-ગો-આધારિત કૃષિ” પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ તેમજ પ્રેરણાદાયી ખેડૂતોના સન્માન સમારોહનું આયોજન

અમદાવાદ GCCI એગ્રિકલયર કમિટી તેમજ બંસી ગીર ગૌશાળા દ્વારા સંયુક્ત રીતે મંગળવાર તારીખ 10મી ડિસેમ્બર, 2024…

ભારતીય સહકારિતા માટે ગૌરવાન્વિત ક્ષણ “દિલ્હીમાં યોજાયેલ ICA ગ્લોબલ કોન્ફરન્સ”

    નવી દિલ્હી દિલીપ સંઘાણી ની કલમે સહકારની સરિતા અસ્ખલિત વહેતી હોય છે, તેને કોઈ…

સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની દાંડી પથ યાત્રાને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્થાન કરાવ્યું,૪૦ યુવા એનસીસી કેડેટ્સ ૧૪ દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી ૪૧૦ કિમીની પદ યાત્રા કરશે

મીઠું નવી દિલ્હી લઈ જવામાં આવશે અને 28મી જાન્યુઆરી 2025ના રોજ NCC PM રેલી દરમિયાન માનનીય…

18 વર્ષીય યુવકનું ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત

અમદાવાદ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘોડાસર તળાવ પાસે ગત શુક્રવારે એક વિદ્યાર્થીની લાશ મળી હતી. આ…

ઊંઝા એપીએમસી ને બિન હરીફ કરવામાં ભાજપ નિષ્ફળ નિવડયું

ઊંઝા એપીએમસી ને બિન હરીફ કરવામાં ભાજપ નિષ્ફળ નિવડયું છે ત્યારે હવે એશિયાની સૌથી મોટી આ…

અમેરિકામાં ભેંસોની ખોપડીઓનો પહાડ શા માટે ખડકાયો હતો?

બાઇસન એટલે કે અમેરિકન જંગલી ભેંસના હાડપિંજરના પહાડ પર ઊભેલા બે માણસોની તસવીર એ અમેરિકાના વસાહતીકરણ…

ચાની ચૂસકી મારતા જ એક પરિવારના ત્રણ લોકોના મોત

હકીકતમાં બંસવાડા જિલ્લાના અંબાપુરા સ્ટેશન વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા, જ્યારે તેમણે ચા…

100 કિમીની રેન્જવાળી ઈલેક્ટ્રિક સાઈકલ, માત્ર ₹999માં લોન્ચ થઈ

ભારતીય મોબાઇલ માર્કેટમાં ક્રાંતિ લાવનાર કંપની Jio તેની નવી ઇલેક્ટ્રિક સાઇકલ સાથે શહેરી પરિવહનમાં ક્રાંતિ લાવવાની…